GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
‘સોલ્ટ’નું પુસ્તક વાંચ્યા બાદ ગાંધીજી મરજીયાત એટલે વિચારથી અન્નાહારમાં માનતા થયા. આ પુસ્તકનું નામ જણાવો.

અન્નાહારી જીવન
અન્નાહારની હિમાયત
અન્નાહારના ફાયદા
અન્નાહાર-જીવનમંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
માહિતીના આંકડાઓ (કિંમતો) ના સમૂહનો મધ્યક ___ પર આધારિત છે.

માહિતીની બધી કિંમતો
માહિતીની મહત્તમ અને ન્યૂનત્તમ કિંમતો
માહિતીની 50 ટકા કિંમતો
માહિતીની પ્રથમ અને અંતિમ કિંમતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP