GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
કર માળખામાં સુધારા માટે કઈ કમિટીની રચના થઈ હતી ?

કેલકર કમિટી
નરસિંહમ કમિટી
ગેડજીલ કમિટી
ચેલૈયા કમિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
રાજયની વડી અદાલતને બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રીટ (આજ્ઞાપત્ર) આપવાની સત્તા છે ?

અનુચ્છેદ-226
અનુચ્છેદ-32
અનુચ્છેદ-227
અનુચ્છેદ-217

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ભક્તકવિ નરસિંહ મહેતાની રચના જણાવો.

પિતૃ શ્રાદ્ધ
કૃષ્ણના પદો
હિંડોળાનાં પદ
શામળાનો વિવાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP