GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ‘સોલ્ટ’નું પુસ્તક વાંચ્યા બાદ ગાંધીજી મરજીયાત એટલે વિચારથી અન્નાહારમાં માનતા થયા. આ પુસ્તકનું નામ જણાવો. અન્નાહારના ફાયદા અન્નાહારી જીવન અન્નાહારની હિમાયત અન્નાહાર-જીવનમંત્ર અન્નાહારના ફાયદા અન્નાહારી જીવન અન્નાહારની હિમાયત અન્નાહાર-જીવનમંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 છેલ્લા 10 વર્ષના ચોખા, ઘઉં અને મકાઈનું વર્ષવાર ઉત્પાદન ___ દ્વારા પ્રદર્શિત કરી શકાય છે. પાસપાસેની સ્તંભાતિ નળાકાર સાદી સ્તંભાકૃતિ તૂટેલી સ્તંભાકૃતિ પાસપાસેની સ્તંભાતિ નળાકાર સાદી સ્તંભાકૃતિ તૂટેલી સ્તંભાકૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 એક સામયિકે તેના માસિક અંકમાં એક સર્વે પ્રસિદ્ધ કર્યો અને તેના વાચકોને તે ભરીને મોકલી આપવા કહ્યું. 1000 થી વધુ વાચકોએ આવુ કર્યું. આવા નિદર્શને ___ કહે છે. સરળ પાદચ્છિક નિદર્શ ગુચ્છ નિદર્શ સ્વ-પસંદ કરેલ નિદર્શ સ્તરિત નિદર્શ સરળ પાદચ્છિક નિદર્શ ગુચ્છ નિદર્શ સ્વ-પસંદ કરેલ નિદર્શ સ્તરિત નિદર્શ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કર માળખામાં સુધારા માટે કઈ કમિટીની રચના થઈ હતી ? ગેડજીલ કમિટી નરસિંહમ કમિટી ચેલૈયા કમિટી કેલકર કમિટી ગેડજીલ કમિટી નરસિંહમ કમિટી ચેલૈયા કમિટી કેલકર કમિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 20, 25, 30, ___, 140ની શ્રેણીમાં કુલ કેટલા પદો આવેલા છે ? 25 22 24 23 25 22 24 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ચક્રિય ફેરફારો શાને કારણે ઉદ્ભવે છે ? પુર યુદ્ધ ભૂકંપ આપેલ પૈકી કોઈ નહીં પુર યુદ્ધ ભૂકંપ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP