GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
‘સોલ્ટ’નું પુસ્તક વાંચ્યા બાદ ગાંધીજી મરજીયાત એટલે વિચારથી અન્નાહારમાં માનતા થયા. આ પુસ્તકનું નામ જણાવો.

અન્નાહારના ફાયદા
અન્નાહારી જીવન
અન્નાહારની હિમાયત
અન્નાહાર-જીવનમંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
જો કોઈ વિતરણના કુર્ટોસીસનો સહગુણક શૂન્ય હોય તો આવૃત્તિ વક્ર ___ થશે.

પ્લેટીકુર્ટીક
આપેલ પૈકી કોઈ નહીં
લેપ્ટોફર્ટીક
મેસોફર્ટીક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ દ્વારા અપાતી વિવિધ લોન અન્વયે કઈ યોજના માટે લોનની મહત્તમ મર્યાદા રૂ. 10.00 લાખ સુધીની રાખવામાં આવેલ છે ?

સ્વયં સક્ષમ યોજના
લઘુસ્તરીય ધિરાણ યોજના
ટર્મ લોન (મુદતી લોન)
મહિલા સમૃદ્ધિ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP