GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
‘સોલ્ટ’નું પુસ્તક વાંચ્યા બાદ ગાંધીજી મરજીયાત એટલે વિચારથી અન્નાહારમાં માનતા થયા. આ પુસ્તકનું નામ જણાવો.

અન્નાહાર-જીવનમંત્ર
અન્નાહારી જીવન
અન્નાહારની હિમાયત
અન્નાહારના ફાયદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નીચેનામાંથી કયું સરકારની આવકનું શ્રેષ્ઠ સાધન છે ?

આપેલ પૈકી કોઈ નહીં
ખાધ પુરવણી
કરવેરા
જાહેર દેવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
લાસ્પેયરનો સૂચકઆંક કઈ કસોટી સંતોષે છે ?

માત્ર સમય વિપર્યાશ કસોટી
સમય વિપર્યાશ કસોટી અને પદ વિપર્યાશ કસોટી પૈકી એકપણ નહીં
સમય વિપર્યાશ અને પદ વિપર્યાશની કસોટી
માત્ર પદ વિપર્યાશ કસોટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP