GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
‘સોલ્ટ’નું પુસ્તક વાંચ્યા બાદ ગાંધીજી મરજીયાત એટલે વિચારથી અન્નાહારમાં માનતા થયા. આ પુસ્તકનું નામ જણાવો.

અન્નાહારી જીવન
અન્નાહાર-જીવનમંત્ર
અન્નાહારના ફાયદા
અન્નાહારની હિમાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા જાહેર કરાયેલ નવો ગરીબીનો આંક કયા નામે ઓળખાય છે ?

સામાજિક ગરીબીનો સૂચકાંક
બહુપરીમાણીય ગરીબી
માનવ વિકાસ સૂચકાંક
માનવ ગરીબી સૂચકાંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
જો ચોરસ શ્રેણિકનો પ્રતિ શ્રેણિક જો એ જ શ્રેણિક હોય તો તેને શું કહેવાય ?

સ્તંભ શ્રેણિક
શૂન્ય શ્રેણિક
ચોરસ શ્રેણિક
સંમિત શ્રેણિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
કયા ખર્ચને ઉત્પાદનના એકમો સાથે કોઈ સંબંધ નથી ?

સીમાંત ખર્ચ
સ્થિર ખર્ચ
અસ્થિર ખર્ચ
સરેરાશ ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP