GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
સ્વીકૃતિ નિદર્શન પદ્ધતિમાં સારી ગુણવત્તાવાળા જથ્થાના અસ્વીકાર થવાનું જોખમ ___ તરીકે ઓળખાય છે.

ટાઈપ-2 ભૂલ
ગ્રાહકનું જોખમ
ઉત્પાદકનું જોખમ
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ધંધાકીય પૂર્વાનુમાન ___ ના આધારે કરવામાં આવે છે.

ભૂતકાળની માહિતી
પેઢીની નીતિઓ અને સંજોગો
આપેલ તમામ
વર્તમાન માહિતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
રૂ. 190માં ખરીદેલી ઘડિયાળની છાપેલી કિંમત કેટલી રાખવી જોઇએ. જેથી વેપારી 25% નફો અને ગ્રાહકને 5% વળતર આપી શકાય ?

રૂ. 210
રૂ. 230
રૂ. 250
રૂ. 300

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP