GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ભક્તકવિ નરસિંહ મહેતાની રચના જણાવો.

શામળાનો વિવાહ
હિંડોળાનાં પદ
પિતૃ શ્રાદ્ધ
કૃષ્ણના પદો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.
અક્ષય ધીમે ધીમે કાર ચલાવે છે.

સમયવાચક
સ્થળવાચક
રીતિવાચક
કતૃવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP