GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
બંધ અર્થતંત્ર એટલે એવું અર્થતંત્ર કે જેમાં....

માત્ર આયાતોને સ્થાન હોય
આયાતો અને નિકાસો બંનેને સ્થાન હોય
આયાતો કે નિકાસો બંનેમાંથી કોઈપણને સ્થાન ન હોય
માત્ર નિકાસોને સ્થાન હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નીચેનામાંથી કયા અર્થશાસ્ત્રીએ નફાનો નવપ્રવર્તનનો સિદ્ધાંત આપ્યો છે?

માર્શલ
કાર્લ માર્ક્સ
એફ. એચ. નાઇટ
જે. શુમ્પીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP