GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
બંધ અર્થતંત્ર એટલે એવું અર્થતંત્ર કે જેમાં....

માત્ર નિકાસોને સ્થાન હોય
આયાતો અને નિકાસો બંનેને સ્થાન હોય
આયાતો કે નિકાસો બંનેમાંથી કોઈપણને સ્થાન ન હોય
માત્ર આયાતોને સ્થાન હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
માહિતીના આંકડાઓ (કિંમતો) ના સમૂહનો મધ્યક ___ પર આધારિત છે.

માહિતીની પ્રથમ અને અંતિમ કિંમતો
માહિતીની 50 ટકા કિંમતો
માહિતીની બધી કિંમતો
માહિતીની મહત્તમ અને ન્યૂનત્તમ કિંમતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
જીવન ચક્ર પરિકલ્પનાના સિદ્ધાંત મુજબ વપરાશ શેની સાથે સંબંધિત છે ?

ચાલુ આવક
સંપૂર્ણ આવક
જીવનકાળના અપેક્ષિત ભાવો
જીવનકાળની અપેક્ષિત આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ધંધાકીય પૂર્વાનુમાનની ઘાતાંકીય સરળીકરણની રીત એવા ભારાંકનો ઉપયોગ કરે છે કે જે ___ હોય.

મનસ્વી રીતે પસંદગી
સમાંતર શ્રેણીમાં
અચળ
ગુણોત્તર શ્રેણીમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
દેશમાં આવકની અસમાનતા ___ થી માપી શકાય છે.

ગીની આંક
લોરેન્ઝ કર્વ
વિવિધ કદના જૂથો દ્વારા મેળવેલ આવકનું પ્રમાણ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
‘સોલ્ટ’નું પુસ્તક વાંચ્યા બાદ ગાંધીજી મરજીયાત એટલે વિચારથી અન્નાહારમાં માનતા થયા. આ પુસ્તકનું નામ જણાવો.

અન્નાહારી જીવન
અન્નાહારના ફાયદા
અન્નાહારની હિમાયત
અન્નાહાર-જીવનમંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP