GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
રાજયની વડી અદાલતને બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રીટ (આજ્ઞાપત્ર) આપવાની સત્તા છે ?

અનુચ્છેદ-217
અનુચ્છેદ-32
અનુચ્છેદ-227
અનુચ્છેદ-226

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
લેખક-સાહિત્યકાર ગુણવંત શાહની કૃતિ જણાવો.

ડિમલાઇટ
વિચારોના વૃંદાવનમાં
પગલાં તળાવમાં
માનવતાની યાત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP