GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નીચેનામાંથી કયું સરકારની આવકનું શ્રેષ્ઠ સાધન છે ?

ખાધ પુરવણી
આપેલ પૈકી કોઈ નહીં
જાહેર દેવું
કરવેરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
‘સોલ્ટ’નું પુસ્તક વાંચ્યા બાદ ગાંધીજી મરજીયાત એટલે વિચારથી અન્નાહારમાં માનતા થયા. આ પુસ્તકનું નામ જણાવો.

અન્નાહારના ફાયદા
અન્નાહાર-જીવનમંત્ર
અન્નાહારી જીવન
અન્નાહારની હિમાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ઇનપુટ-આઉટપુટ મોડેલની રચના કોણે કરી હતી?

વેસેલી લીયોન્ટીફ
રોબર્ટ સોલો
એચ.બી. કેનેરી
ગુન્નાર મીરડાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP