GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
નેતૃત્વ અંગેના આકસ્મિક સિદ્ધાંતના પ્રણેતા કોણ હતા ?

લેવીન
ફિડલર
બ્લેક એન્ડ મોન્ટકિસ
લાઈકર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
તાજેતરમાં ભારત સરકારે નાના વેપારીઓ, બિઝનેસમેન અને દુકાનદારોને 60 વર્ષની વય થતાં માસિક પેન્શન આપવાની યોજના મંજુર કરેલ છે. જેમાં માસિક પેન્શનની રકમ કેટલી છે ?

રૂ. 10,000
રૂ. 3,000
રૂ. 6,000
રૂ. 2,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
સંચાલનના સંદર્ભમાં નાણાંકીય ઉત્તેજનનો સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો ?

પીટર એફ. ડ્રકર
ફેડરિક ટેલર
ર્જ્યોજ આર. ટેરી
હેનરી ફિયોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP