GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) કાર્ય પૃથક્કરણ એટલે શું ? આપેલ તમામ વ્યક્તિ જે કાર્ય કરવાનો છે તેનું મૂલ્યાંકન કરવું જે કાર્ય મેળવવાનું છે તેનું પૃથક્કરણ કરવું કાર્ય વિશે માહિતી એકત્રિત કરવાની વ્યવસ્થિત પ્રક્રિયા આપેલ તમામ વ્યક્તિ જે કાર્ય કરવાનો છે તેનું મૂલ્યાંકન કરવું જે કાર્ય મેળવવાનું છે તેનું પૃથક્કરણ કરવું કાર્ય વિશે માહિતી એકત્રિત કરવાની વ્યવસ્થિત પ્રક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ઓડિટર્સ રાજીનામું આપવાના કારણે ખાલી પડેલ જગ્યા પર નવા ઓડિટરની નિમણૂક નીચેનામાંથી કોણ કરી શકે ? કંપનીના મેનેજિંગ ડિરેક્ટર્સ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ મધ્યસ્થ સરકાર શૅર હોલ્ડરની સામાન્ય સભા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર્સ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ મધ્યસ્થ સરકાર શૅર હોલ્ડરની સામાન્ય સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ઓડિટરના વિશ્લેષાાત્મક સમીક્ષાના કાર્યમાં મુખ્યત્વે નીચેનાનો સમાવેશ થાય છે- વાઉચર અને અન્ય દસ્તાવેજોની તપાસ મિલકતોની ભૌતિક ચકાસણી હિસાબી ગુણોત્તર અને વલણોનો અભ્યાસ ખાતાની પેટાનોંધો સાથેની તપાસ વાઉચર અને અન્ય દસ્તાવેજોની તપાસ મિલકતોની ભૌતિક ચકાસણી હિસાબી ગુણોત્તર અને વલણોનો અભ્યાસ ખાતાની પેટાનોંધો સાથેની તપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) બુકર પ્રાઈઝ 2019ના વિજેતા કોણ છે ? માર્ગરેટ અને એવરિસ્ટો ક્રિસ્ટીઆનો રોનાલ્ડો જનરલ બાજવા અભિજીત બેનરજી માર્ગરેટ અને એવરિસ્ટો ક્રિસ્ટીઆનો રોનાલ્ડો જનરલ બાજવા અભિજીત બેનરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) સામાન્ય બગાડ કે ઘટના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? ઉચ્ચ કક્ષાના અંકુશ છતાં પણ બગાડમાં ઘટાડો શક્ય નથી. કામદારની બેદરકારી કે બિનકાર્યક્ષમતા બગાડનું મુખ્ય કારણ. પ્રક્રિયામાં આવો બગાડ અનિવાર્ય છે. ઉચ્ચ કક્ષાના અંકુશ છતાં પણ બગાડમાં ઘટાડો શક્ય નથી. અને પ્રક્રિયામાં આવો બગાડ અનિવાર્ય છે. ઉચ્ચ કક્ષાના અંકુશ છતાં પણ બગાડમાં ઘટાડો શક્ય નથી. કામદારની બેદરકારી કે બિનકાર્યક્ષમતા બગાડનું મુખ્ય કારણ. પ્રક્રિયામાં આવો બગાડ અનિવાર્ય છે. ઉચ્ચ કક્ષાના અંકુશ છતાં પણ બગાડમાં ઘટાડો શક્ય નથી. અને પ્રક્રિયામાં આવો બગાડ અનિવાર્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠતમ સંગીતજ્ઞને પંડિત ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડમાં કેટલી રકમનો રોકડ પુરસ્કાર હોય છે ? પંદર લાખ એક લાખ એક કરોડ પાંચ લાખ પંદર લાખ એક લાખ એક કરોડ પાંચ લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP