GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ઓડિટીંગનો મુખ્ય હેતુ નીચેનામાંથી કયો છે ? ધંધાની નાણાંકીય સ્થિતિ અંગે સ્પષ્ટ અભિપ્રાય આપવો. હિસાબો તૈયાર કરી તેનાં સાચા અને વાજબીપણાની ખાતરી કરવી. હિસાબી છેતરપિંડી શોધી ગુનેગારને સજા કરવી. હિસાબો લખવા અને તેના સાચાપણાની ખાતરી કરવી. ધંધાની નાણાંકીય સ્થિતિ અંગે સ્પષ્ટ અભિપ્રાય આપવો. હિસાબો તૈયાર કરી તેનાં સાચા અને વાજબીપણાની ખાતરી કરવી. હિસાબી છેતરપિંડી શોધી ગુનેગારને સજા કરવી. હિસાબો લખવા અને તેના સાચાપણાની ખાતરી કરવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નેતૃત્વ અંગેના આકસ્મિક સિદ્ધાંતના પ્રણેતા કોણ હતા ? બ્લેક એન્ડ મોન્ટકિસ ફિડલર લાઈકર્ટ લેવીન બ્લેક એન્ડ મોન્ટકિસ ફિડલર લાઈકર્ટ લેવીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) તાલીમનું કાર્ય નીચેના પર કેન્દ્રિત થાય છે. વ્યવસ્થાતંત્ર વિકાસ આપેલ તમામ કુશળતા વિકાસ સંચાલન વિકાસ વ્યવસ્થાતંત્ર વિકાસ આપેલ તમામ કુશળતા વિકાસ સંચાલન વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેનામાંથી કયું અનૌપચારિક વ્યવસ્થાતંત્રનું લક્ષણ છે ? સોપાનિક અથવા પિરામિડ આકારનું માળખું. તે એક જટિલ સામાજિક સંહતિ છે. તે એક જટિલ સામાજિક સંહતિ છે. અને વ્યવસ્થાતંત્રનું કાર્ય સામાજિક-મનોવૈજ્ઞાનિક હોય છે. વ્યવસ્થાતંત્રનું કાર્ય સામાજિક-મનોવૈજ્ઞાનિક હોય છે. સોપાનિક અથવા પિરામિડ આકારનું માળખું. તે એક જટિલ સામાજિક સંહતિ છે. તે એક જટિલ સામાજિક સંહતિ છે. અને વ્યવસ્થાતંત્રનું કાર્ય સામાજિક-મનોવૈજ્ઞાનિક હોય છે. વ્યવસ્થાતંત્રનું કાર્ય સામાજિક-મનોવૈજ્ઞાનિક હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) દેશમાં પ્રથમ ડબલ ડેકર ફ્લાય ઓવર કયા શહેરમાં બનાવવામાં આવ્યો ? દિલ્હી કલકત્તા ચેન્નાઈ મુંબઈ દિલ્હી કલકત્તા ચેન્નાઈ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) જ્યારે નમૂના કે વર્ણનથી માલનું વેચાણ કરવામાં આવેલ હોય અને વેચેલ માલ નમૂના કે વર્ણન મુજબનો ના હોય ત્યારે... ખરીદનાર તે માલ સ્વીકારવાનો ઇન્કાર કરી શકે. કરાર આપોઆપ સમાપ્ત થયેલ ગણાય. ખરીદનાર તે માલ સ્વીકારવાનો ઇન્કાર ના કરી શકે. વેચાણ કરનાર સજાપાત્ર બને છે ખરીદનાર તે માલ સ્વીકારવાનો ઇન્કાર કરી શકે. કરાર આપોઆપ સમાપ્ત થયેલ ગણાય. ખરીદનાર તે માલ સ્વીકારવાનો ઇન્કાર ના કરી શકે. વેચાણ કરનાર સજાપાત્ર બને છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP