GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ઓડિટર્સ રાજીનામું આપવાના કારણે ખાલી પડેલ જગ્યા પર નવા ઓડિટરની નિમણૂક નીચેનામાંથી કોણ કરી શકે ? મધ્યસ્થ સરકાર શૅર હોલ્ડરની સામાન્ય સભા કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર્સ મધ્યસ્થ સરકાર શૅર હોલ્ડરની સામાન્ય સભા કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) અમદાવાદની ફરતે કોટ ચણાવી બાર દરવાજા કોણે મુકાવ્યા હતા ? મહમૂદ બેગડો મુઝફ્ફરશાહ બીજો અહમદશાહ પહેલો કુતબુદીન ઐબક મહમૂદ બેગડો મુઝફ્ફરશાહ બીજો અહમદશાહ પહેલો કુતબુદીન ઐબક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ઓડિટરના વિશ્લેષાાત્મક સમીક્ષાના કાર્યમાં મુખ્યત્વે નીચેનાનો સમાવેશ થાય છે- હિસાબી ગુણોત્તર અને વલણોનો અભ્યાસ ખાતાની પેટાનોંધો સાથેની તપાસ મિલકતોની ભૌતિક ચકાસણી વાઉચર અને અન્ય દસ્તાવેજોની તપાસ હિસાબી ગુણોત્તર અને વલણોનો અભ્યાસ ખાતાની પેટાનોંધો સાથેની તપાસ મિલકતોની ભૌતિક ચકાસણી વાઉચર અને અન્ય દસ્તાવેજોની તપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) સંચાલનના સંદર્ભમાં નાણાંકીય ઉત્તેજનનો સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો ? ફેડરિક ટેલર ર્જ્યોજ આર. ટેરી પીટર એફ. ડ્રકર હેનરી ફિયોલ ફેડરિક ટેલર ર્જ્યોજ આર. ટેરી પીટર એફ. ડ્રકર હેનરી ફિયોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેનામાંથી કઈ ગ્રાહક સુરક્ષા સંસ્થાની સ્થાપના સાથે અમદાવાદ સંકળાયેલું છે ? કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી (CUTS) કન્ઝ્યુમર ગાઈડન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા (CGSI) કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રીસર્ચ સેન્ટર (CERC) કન્ઝ્યુમર કો. ઓર્ડિનેશન કાઉન્સિલ (CCC) કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી (CUTS) કન્ઝ્યુમર ગાઈડન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા (CGSI) કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રીસર્ચ સેન્ટર (CERC) કન્ઝ્યુમર કો. ઓર્ડિનેશન કાઉન્સિલ (CCC) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેનામાંથી કયું અનૌપચારિક વ્યવસ્થાતંત્રનું લક્ષણ છે ? તે એક જટિલ સામાજિક સંહતિ છે. તે એક જટિલ સામાજિક સંહતિ છે. અને વ્યવસ્થાતંત્રનું કાર્ય સામાજિક-મનોવૈજ્ઞાનિક હોય છે. સોપાનિક અથવા પિરામિડ આકારનું માળખું. વ્યવસ્થાતંત્રનું કાર્ય સામાજિક-મનોવૈજ્ઞાનિક હોય છે. તે એક જટિલ સામાજિક સંહતિ છે. તે એક જટિલ સામાજિક સંહતિ છે. અને વ્યવસ્થાતંત્રનું કાર્ય સામાજિક-મનોવૈજ્ઞાનિક હોય છે. સોપાનિક અથવા પિરામિડ આકારનું માળખું. વ્યવસ્થાતંત્રનું કાર્ય સામાજિક-મનોવૈજ્ઞાનિક હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP