GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
ઓડિટર્સ રાજીનામું આપવાના કારણે ખાલી પડેલ જગ્યા પર નવા ઓડિટરની નિમણૂક નીચેનામાંથી કોણ કરી શકે ?

કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ
કંપનીના મેનેજિંગ ડિરેક્ટર્સ
મધ્યસ્થ સરકાર
શૅર હોલ્ડરની સામાન્ય સભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
નીચેનામાંથી કયું અનૌપચારિક વ્યવસ્થાતંત્રનું લક્ષણ છે ?

સોપાનિક અથવા પિરામિડ આકારનું માળખું.
વ્યવસ્થાતંત્રનું કાર્ય સામાજિક-મનોવૈજ્ઞાનિક હોય છે.
તે એક જટિલ સામાજિક સંહતિ છે.
તે એક જટિલ સામાજિક સંહતિ છે. અને વ્યવસ્થાતંત્રનું કાર્ય સામાજિક-મનોવૈજ્ઞાનિક હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP