GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) અમદાવાદની ફરતે કોટ ચણાવી બાર દરવાજા કોણે મુકાવ્યા હતા ? કુતબુદીન ઐબક મુઝફ્ફરશાહ બીજો મહમૂદ બેગડો અહમદશાહ પહેલો કુતબુદીન ઐબક મુઝફ્ફરશાહ બીજો મહમૂદ બેગડો અહમદશાહ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવા કેટલા સભ્યોની સંમતિ જોઈએ ? 20 18 કુલ સભ્યોના 1/10 25 20 18 કુલ સભ્યોના 1/10 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ઓડિટીંગનો મુખ્ય હેતુ નીચેનામાંથી કયો છે ? હિસાબો તૈયાર કરી તેનાં સાચા અને વાજબીપણાની ખાતરી કરવી. હિસાબો લખવા અને તેના સાચાપણાની ખાતરી કરવી. હિસાબી છેતરપિંડી શોધી ગુનેગારને સજા કરવી. ધંધાની નાણાંકીય સ્થિતિ અંગે સ્પષ્ટ અભિપ્રાય આપવો. હિસાબો તૈયાર કરી તેનાં સાચા અને વાજબીપણાની ખાતરી કરવી. હિસાબો લખવા અને તેના સાચાપણાની ખાતરી કરવી. હિસાબી છેતરપિંડી શોધી ગુનેગારને સજા કરવી. ધંધાની નાણાંકીય સ્થિતિ અંગે સ્પષ્ટ અભિપ્રાય આપવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેનામાંથી ઇન્ટરનેટ બેન્કિંગના માર્કેટીંગ માટેનું લક્ષ્ય જૂથ (Target Group) કોણ ગણાશે ? બધાં જ કોમ્પ્યુટર શિક્ષિત ગ્રાહકો માત્ર ધિરાણ લેનાર ગ્રાહકો બધાં જ શિક્ષિત ગ્રાહકો બધાં જ ગ્રાહકો બધાં જ કોમ્પ્યુટર શિક્ષિત ગ્રાહકો માત્ર ધિરાણ લેનાર ગ્રાહકો બધાં જ શિક્ષિત ગ્રાહકો બધાં જ ગ્રાહકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ઘરેલું બેન્કિંગ સેવા (Home Banking) એ કયા પ્રકારના માર્કેટીંગનું ઉદાહરણ છે ? પ્રત્યક્ષ માર્કેટીંગ (Direct Marketing) પરોક્ષ માર્કેટીંગ (Indirect Marketing) સૂક્ષ્મ માર્કેટીંગ (Micro Marketing) આપેલ પૈકી કોઈ નહીં પ્રત્યક્ષ માર્કેટીંગ (Direct Marketing) પરોક્ષ માર્કેટીંગ (Indirect Marketing) સૂક્ષ્મ માર્કેટીંગ (Micro Marketing) આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેનામાંથી કયું અનૌપચારિક વ્યવસ્થાતંત્રનું લક્ષણ છે ? તે એક જટિલ સામાજિક સંહતિ છે. અને વ્યવસ્થાતંત્રનું કાર્ય સામાજિક-મનોવૈજ્ઞાનિક હોય છે. સોપાનિક અથવા પિરામિડ આકારનું માળખું. તે એક જટિલ સામાજિક સંહતિ છે. વ્યવસ્થાતંત્રનું કાર્ય સામાજિક-મનોવૈજ્ઞાનિક હોય છે. તે એક જટિલ સામાજિક સંહતિ છે. અને વ્યવસ્થાતંત્રનું કાર્ય સામાજિક-મનોવૈજ્ઞાનિક હોય છે. સોપાનિક અથવા પિરામિડ આકારનું માળખું. તે એક જટિલ સામાજિક સંહતિ છે. વ્યવસ્થાતંત્રનું કાર્ય સામાજિક-મનોવૈજ્ઞાનિક હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP