ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ.1829માં કયા અંગ્રેજ ગવર્નરે સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો ?

વિલિયમ બેન્ટિક
વિલિયમ ક્લાઈવે
વિલિયમ ટલે
વિલિયમ જ્યોર્જ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ... દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ?

ખુદીરામ બોઝ
બિસ્મિલ
સુખદેવ
મદનલાલ ધિંગરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"સત્ય શોધક સમાજ"ની સ્થાપના કોણે કરી હતી ?

જ્યોતિબા ફૂલે
દયાનંદ સરસ્વતી
રાજા રામમોહનરાય
અમૃતલાલ ઠક્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
પલ્લવ રાજા મહેન્દ્રવર્મન પહેલો નીચેના પૈકી કોનાથી પરાજિત થયો હતો ?

પુલકેશી બીજો
પુલકેશી પહેલો
યજનવર્મન
વિક્રમાદિત્ય બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં બાગાયતશાસ્ત્ર (Horticulture)ના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

હરીશ અગ્રવાલ
વિશ્વનાથ ધનદેવ
એમ.એચ‌. મેરીગોવડા
એસ.પી. ગૌતમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP