ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1829માં કયા અંગ્રેજ ગવર્નરે સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો ? વિલિયમ જ્યોર્જ વિલિયમ ક્લાઈવે વિલિયમ ટલે વિલિયમ બેન્ટિક વિલિયમ જ્યોર્જ વિલિયમ ક્લાઈવે વિલિયમ ટલે વિલિયમ બેન્ટિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ? લાલા હંસરાજ સ્વામી શ્રદ્ધાનંદ જ્યોતિબા ફૂલે દયાનંદ સરસ્વતી લાલા હંસરાજ સ્વામી શ્રદ્ધાનંદ જ્યોતિબા ફૂલે દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્રતા ચળવળ વખતના પુસ્તકો અને લેખકોની જોડીને ધ્યાનમાં લઈને કઈ જોડીઓ યોગ્ય છે તે જણાવો.1) ભવાની મંદિર - અરવિંદો ઘોષ 2) ગોરા - રવીન્દ્રનાથ ટાગોર3) ગીતા રહસ્ય - બાળ ગંગાધર ટિળક 4) ડિસ્કવરી ઓફ ઈન્ડિયા - જવાહરલાલ નહેરુ 2,3 અને 4 1,2 અને 4 1,2,3 અને 4 1,2 અને 3 2,3 અને 4 1,2 અને 4 1,2,3 અને 4 1,2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીતિશતકની રચના કોણે કરી છે ? ભારવિ બિલ્હણ ભર્તુહરિ જયદેવ ભારવિ બિલ્હણ ભર્તુહરિ જયદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બાળ ગંગાધર તિલકે વર્ષ 1881માં અંગ્રેજીમાં અને મરાઠી ભાષામાં ક્યા બે વર્તમાનપત્રો દ્વારા નવ જાગરણની શરૂઆત કરી હતી ? ધી પ્યુપિલ અને સ્વરાજ ન્યૂ ઈન્ડિયા અને વંદે માતરમ્ ધી મરાઠા અને કેસરી ધી ફી હિન્દુસ્તાન અને યુગાંતર ધી પ્યુપિલ અને સ્વરાજ ન્યૂ ઈન્ડિયા અને વંદે માતરમ્ ધી મરાઠા અને કેસરી ધી ફી હિન્દુસ્તાન અને યુગાંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરનાર ઠક્કરબાપાનો જન્મ ક્યા થયો હતો ? રાજપીપળા ભાવનગર દાહોદ પંચમહાલ રાજપીપળા ભાવનગર દાહોદ પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP