ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કૃતિ અને સાહિત્યકારના સંદર્ભમાં કયું જોડકું ખોટું છે ?

ઉપરવાસ - રઘુવીર ચૌધરી
આંગળિયાત - જોસેફ મેકવાન
વડવાનલ - કુન્દનિકા કાપડિયા
લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આશ્રમ શાળા યોજના સાથે કયા મહાનુભાવનું નામ જોડવામાં આવેલું છે ?

શ્રી મામા સાહેબ ફડકે
શ્રી જુગતરામ દવે
શ્રી પરીક્ષિતલાલ મજુમદાર
શ્રી છત્રપતિ શાહુજી મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP