ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં ગાંધીજીએ સાબરમતી આશ્રમ કયારે સ્થાપ્યો હતો ? 15 ફેબ્રુઆરી, 1915 2 ઑક્ટોબર, 1915 27 જૂન, 1917 17 જૂન, 1917 15 ફેબ્રુઆરી, 1915 2 ઑક્ટોબર, 1915 27 જૂન, 1917 17 જૂન, 1917 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢમાં બહાઉદ્દીન મકબરો આવેલો છે. બહાઉદ્દીન કોણ હતો ? જુનાગઢનો નવાબ જુનાગઢનો ખજાનચી જુનાગઢનો સેનાપતિ જૂનાગઢનો વઝીર જુનાગઢનો નવાબ જુનાગઢનો ખજાનચી જુનાગઢનો સેનાપતિ જૂનાગઢનો વઝીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી' આવું કોણે કહ્યું ? મહાદેવભાઈ દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ સરોજિની નાયડુ ગાંધીજી મહાદેવભાઈ દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ સરોજિની નાયડુ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. 1407માં બીરપુરમાં ગુજરાતના સ્વતંત્ર મુસ્લિમ શાસનકાળની સ્થાપના કોણે કરી હતી ? ગિયાસુદ્દીન મહંમદશાહ મુઝફ્ફરશાહ પહેલો કુતુબુદ્દીન એહમદશાહ નસીરુદ્દીન ગિયાસુદ્દીન મહંમદશાહ મુઝફ્ફરશાહ પહેલો કુતુબુદ્દીન એહમદશાહ નસીરુદ્દીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સમાજકલ્યાણની પ્રવૃત્તિને વધુ વ્યાપક બનાવવા સમાજ કલ્યાણ બોર્ડની રચના કયારે કરવામાં આવી ? 1957 1953 1963 1951 1957 1953 1963 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડૂબી ગયેલી દ્વારકા શોધવાનું શ્રેય કોને ફાળે જાય છે ? એસ.આર. રાવ જગતપતિ જોષી માધોસ્વરૂપ વત્સ આર.એસ. બિષ્ટ એસ.આર. રાવ જગતપતિ જોષી માધોસ્વરૂપ વત્સ આર.એસ. બિષ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP