ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં ગાંધીજીએ સાબરમતી આશ્રમ કયારે સ્થાપ્યો હતો ? 2 ઑક્ટોબર, 1915 27 જૂન, 1917 17 જૂન, 1917 15 ફેબ્રુઆરી, 1915 2 ઑક્ટોબર, 1915 27 જૂન, 1917 17 જૂન, 1917 15 ફેબ્રુઆરી, 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ આયુર્વેદની કોલેજ ક્યા શરૂ થઈ હતી ? સુરત જામનગર ભાવનગર પાટણ સુરત જામનગર ભાવનગર પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ક્ષત્રપો અને મૈત્રકો ___ હતા. શાક્ત વૈષ્ણવ બૌદ્ધધર્મી શૈવ શાક્ત વૈષ્ણવ બૌદ્ધધર્મી શૈવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઔરંગઝેબના સમયમાં ડીસા અને પાલનપુરના બદલામાં કોને જાલોર અને સાચોર સોંપાયા હતા? વીર માંગડાવાળો વીર દુર્ગાદાસ વીર મહેશદાસ વીર મણાજી વીર માંગડાવાળો વીર દુર્ગાદાસ વીર મહેશદાસ વીર મણાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો ? જેમ્સ પ્રિન્સેપ જેમ્સ બર્ગેસ જેમ્સ ટોડ ભગવાનલાલ ઇન્દ્રજી જેમ્સ પ્રિન્સેપ જેમ્સ બર્ગેસ જેમ્સ ટોડ ભગવાનલાલ ઇન્દ્રજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સુરેન્દ્રનગરનો ઝીંઝુવાડાનો કિલ્લો સિદ્ધરાજ જયસિંહના કાળ દરમિયાન નિર્માણ પામ્યો હતો. તે નીચેનામાંથી કયા કિલ્લાને મળતો આવે છે ? વડનગરનો કિલ્લો ડભોઈનો કિલ્લો પાટણનો કિલ્લો ભરૂચનો કિલ્લો વડનગરનો કિલ્લો ડભોઈનો કિલ્લો પાટણનો કિલ્લો ભરૂચનો કિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP