ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં ગાંધીજીએ સાબરમતી આશ્રમ કયારે સ્થાપ્યો હતો ? 27 જૂન, 1917 17 જૂન, 1917 15 ફેબ્રુઆરી, 1915 2 ઑક્ટોબર, 1915 27 જૂન, 1917 17 જૂન, 1917 15 ફેબ્રુઆરી, 1915 2 ઑક્ટોબર, 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની રચના કયા મુખ્યમંત્રીએ કરી હતી ? ઘનશ્યામભાઈ ઓઝા બાબુભાઈ પટેલ જીવરાજ મહેતા હિતેન્દ્રભાઈ દેસાઈ ઘનશ્યામભાઈ ઓઝા બાબુભાઈ પટેલ જીવરાજ મહેતા હિતેન્દ્રભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સત્યાગ્રહીઓમાં 'ડુંગળીચોર' તરીકે કોણ પ્રસિદ્ધ છે ? દ્વારકાદાસ તલાટી મોહનલાલ પંડ્યા વામનરાવ મુકાદમ નરહરી પરીખ દ્વારકાદાસ તલાટી મોહનલાલ પંડ્યા વામનરાવ મુકાદમ નરહરી પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યમાં 'રન ફોર યુનિટી' કાર્યક્રમ કઈ તારીખે યોજવામાં આવે છે ? 2 ઓક્ટોબર 26 જાન્યુઆરી 31 ઓક્ટોબર 25 ડિસેમ્બર 2 ઓક્ટોબર 26 જાન્યુઆરી 31 ઓક્ટોબર 25 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડભોઈના કિલ્લાને ચાર દરવાજા આવેલ છે. તેમાંથી પૂર્વનો દરવાજો કયા નામથી ઓળખાય છે ? મહુડી ભાગોળ કારંજ પાણી દરવાજો હીરા સલાટ દરવાજો મહુડી ભાગોળ કારંજ પાણી દરવાજો હીરા સલાટ દરવાજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢની મુલાકાત બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર કયા દેશના રાજાએ લીધેલી ? પાટણ કલિંગ ઉજ્જૈન મગધ પાટણ કલિંગ ઉજ્જૈન મગધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP