ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ધાંગ-લોડાઈ ગામે દાદા મેકરણે ધૂણી ધખાવી હતી.
કચ્છમાં 1664માં ખાંભડા ગામના રાજપૂત કોમના દાદા મેકરણ થઈ ગયા.
આપેલ તમામ
તેઓ લાલિયા ગધેડા અને મોતિયા કૂતરાની મદદથી કચ્છના રણમાં ભૂલા પડેલાને મદદ કરી જીવ બચાવતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સેવાદળના સૈનિક ગણાતા અને પાલનપુર પાસે લોકનિકેતન સંસ્થાની સ્થાપના કરનાર ?

સુ૨૫ાલસિંહ મહાવીરસિંહ બિહોલા
હરિસિંહ પ્રતાપસિંહ ચાવડા
ગજેન્દ્રસિંહ બળવંતસિંહ વાઘેલા
રાજેન્દ્રસિંહ રાઓલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ)નામે નગર વસાવ્યું હતું ?

ચામુડરાજ
કર્ણદેવ
કુમારપાળ
દુર્લભરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદમાં શહીદ સ્મારક ઊભું કરવાના પ્રશ્નોનો ઉકેલ કયા મુખ્યમંત્રીના સમયમાં આવ્યો ?

ચીમનભાઈ પટેલ
હિતેન્દ્રભાઈ દેસાઈ
માધવસિંહ સોલંકી
બાબુભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP