ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. કચ્છમાં 1664માં ખાંભડા ગામના રાજપૂત કોમના દાદા મેકરણ થઈ ગયા. તેઓ લાલિયા ગધેડા અને મોતિયા કૂતરાની મદદથી કચ્છના રણમાં ભૂલા પડેલાને મદદ કરી જીવ બચાવતા. આપેલ તમામ ધાંગ-લોડાઈ ગામે દાદા મેકરણે ધૂણી ધખાવી હતી. કચ્છમાં 1664માં ખાંભડા ગામના રાજપૂત કોમના દાદા મેકરણ થઈ ગયા. તેઓ લાલિયા ગધેડા અને મોતિયા કૂતરાની મદદથી કચ્છના રણમાં ભૂલા પડેલાને મદદ કરી જીવ બચાવતા. આપેલ તમામ ધાંગ-લોડાઈ ગામે દાદા મેકરણે ધૂણી ધખાવી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયારે થઈ ? 19 ઑગસ્ટ, 1918 18 ઓક્ટોબર, 1920 27 મે, 1915 14 ઓક્ટોબર, 1916 19 ઑગસ્ટ, 1918 18 ઓક્ટોબર, 1920 27 મે, 1915 14 ઓક્ટોબર, 1916 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈલા ભટ્ટ દ્વારા સ્થાપિત સેવા સંસ્થાની પત્રિકાનું નામ આપો. પ્રાર્થના અંજલિ મહર્ષિ અનુસૂયા પ્રાર્થના અંજલિ મહર્ષિ અનુસૂયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કપડવંજ ખાતે આવેલી કુંકાવાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું ? ભીમદેવ પ્રથમ કુમારપાળ ભીમદેવ બીજો સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ પ્રથમ કુમારપાળ ભીમદેવ બીજો સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ચંદ્રગુપ્ત મૌર્યએ પશ્ચિમ ભારત (સૌરાષ્ટ્ર) પર વિજય પ્રાપ્ત કરેલ હતો તેની નીચે દર્શાવેલ કયા શિલાલેખના લખાણમાં સાબિતી મળે છે ? કલિંગ શિલાલેખ રૂદ્રદામનનો જુનાગઢમાં આવેલ શિલાલેખ અશોકનો ગિરનારમાં આવેલ શીલાલેખ અશોકનો સોપરાનો શિલાલેખ કલિંગ શિલાલેખ રૂદ્રદામનનો જુનાગઢમાં આવેલ શિલાલેખ અશોકનો ગિરનારમાં આવેલ શીલાલેખ અશોકનો સોપરાનો શિલાલેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સીદીસૈયદની જાળી જે નામથી ઓળખાય છે તે સીદી સૈયદ કોણ હતા ? ગુલામ સૂફી સંત સુલ્તાન ન્યાયાધીશ ગુજરાતના સુલ્તાન ગુલામ સૂફી સંત સુલ્તાન ન્યાયાધીશ ગુજરાતના સુલ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP