ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રાણકપુર તીર્થ’ અને ‘પાસપોર્ટની પાંખે’ પ્રવાસ ગ્રંથોના રચયિતા કોણ છે ?

માધવ રામાનુજ
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
રમણલાલ શાહ
વિનેશ અંતાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
માનવ કલ્યાણ ક્ષેત્રે, ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો 'જયભિખ્ખુ' એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે ?

ભોળાભાઈ પટેલ
જયપ્રસાદ ઠાકર
બાલાભાઈ દેસાઈ
જયેશચંદ્ર રણજીતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'છેલ્લો કટોરો' નામનું કાવ્ય ઝવેરચંદ મેઘાણીના કયા કાવ્યસંગ્રહમાં છે ?

રવિપ્રવીણા
સિંધુડો
યુગવંદના
વેણીનાં ફૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP