ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ખિજડીયે ટેકરે’ નવલિકાના લેખક કોણ છે ? બિંદુ ભટ્ટ ચુનીલાલ મડિયા વિનોદિની નીલકંઠ મનુભાઈ પંચોળી બિંદુ ભટ્ટ ચુનીલાલ મડિયા વિનોદિની નીલકંઠ મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હું તો બસ ફરવા આવ્યો છું’ કાવ્યના સર્જક કોણ છે ? ડૉ. હરિવલ્લભ ભાયાણી રાજેન્દ્ર શુક્લ નિરંજન ભગત કવિ સુન્દરમ્ ડૉ. હરિવલ્લભ ભાયાણી રાજેન્દ્ર શુક્લ નિરંજન ભગત કવિ સુન્દરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વક્રદર્શી" કોનું તખલ્લુસ છે ? કનૈયાલાલ મુનશી બકુલ ત્રિપાઠી મધુસૂદન પારેખ દલપતરામ કનૈયાલાલ મુનશી બકુલ ત્રિપાઠી મધુસૂદન પારેખ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તિલક કરતાં ત્રેપન થયા, જપમાળાનાં નાકાં ગયા. આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે ? નારદ અખો નરસિંહ મહેતા મીરાબાઈ નારદ અખો નરસિંહ મહેતા મીરાબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગુર્જર ભાષા’ શબ્દ સૌપ્રથમ ગુજરાતી ભાષા માટે કોણે પ્રયોજ્યો ? દયારામ ભાલણ અખો શામળ દયારામ ભાલણ અખો શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈવેશ શીખવનારને શું કહેવાય છે ? મૂછબંધ વેશગોર કાંચળિયા પડપારીયો મૂછબંધ વેશગોર કાંચળિયા પડપારીયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP