ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ખિજડીયે ટેકરે’ નવલિકાના લેખક કોણ છે ? બિંદુ ભટ્ટ વિનોદિની નીલકંઠ મનુભાઈ પંચોળી ચુનીલાલ મડિયા બિંદુ ભટ્ટ વિનોદિની નીલકંઠ મનુભાઈ પંચોળી ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સેહની' કયા ગુજરાતી સાહિત્યકારનું ઉપનામ છે ? રતિલાલ રૂપાવળા બળવંતરાય ક. ઠાકોર નટવરલાલ કુબેરદાસ પંડ્યા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી રતિલાલ રૂપાવળા બળવંતરાય ક. ઠાકોર નટવરલાલ કુબેરદાસ પંડ્યા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાવ્ય પ્રકારનું કયું જોડકું ખોટું છે ? મહેનતની મોસમ-પ્રકૃતિગીત પગલે-પગલે-શૌર્યગીત રાનમાં-ગઝલ માલમ હલેસાં માર-લોકગીત મહેનતની મોસમ-પ્રકૃતિગીત પગલે-પગલે-શૌર્યગીત રાનમાં-ગઝલ માલમ હલેસાં માર-લોકગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તાજેતરમાં કયા લેખકને 'સાહિત્ય રત્ન' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? વિનોદ ભટ્ટ ગુણવંત શાહ ભાગ્યેજ જહા રઘુવીર ચૌધરી વિનોદ ભટ્ટ ગુણવંત શાહ ભાગ્યેજ જહા રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમાધિ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ બંધબેસતી નથી ? નથુરામ શર્મા-બીલખા જાહેર પીર-ઉનાવા આપાદાના-ચલાલા દેવાભગત-ભાણવડ નથુરામ શર્મા-બીલખા જાહેર પીર-ઉનાવા આપાદાના-ચલાલા દેવાભગત-ભાણવડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રિયદર્શી, કીમિયાગર અને વક્રદર્શી કોનું ઉપનામ છે ? મધુસૂદન પારેખ કાન્તિ ભટ્ટ ભગવતીકુમાર શર્મા ભોળાભાઈ પટેલ મધુસૂદન પારેખ કાન્તિ ભટ્ટ ભગવતીકુમાર શર્મા ભોળાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP