ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1938-39માં રાજકોટમાં દિવાન વીરાવાળાએ લગાવેલા કરવેરા સામે લોકોને કોણે જાગૃત કરેલા ?

રસિકલાલ પરીખ
ઉછંગરાય ઢેબર
ગોવિંદભાઈ શિણોલ
નારાયણભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પાટણની અમદાવાદ રાજધાની કયા શાસકે બદલી ?

મુહમ્મદશાહ પ્રથમ
કુત્બુદ્દીન અહમદશાહ
અહમદશાહ પ્રથમ
મુઝફ્ફરશાહ પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ચંદ્રગુપ્ત મૌર્યએ પશ્ચિમ ભારત (સૌરાષ્ટ્ર) પર વિજય પ્રાપ્ત કરેલ હતો તેની નીચે દર્શાવેલ કયા શિલાલેખના લખાણમાં સાબિતી મળે છે ?

કલિંગ શિલાલેખ
રૂદ્રદામનનો જુનાગઢમાં આવેલ શિલાલેખ
અશોકનો ગિરનારમાં આવેલ શીલાલેખ
અશોકનો સોપરાનો શિલાલેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP