ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા રાજાએ તેના રજવાડામાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અમલમાં મૂકયું હતું ? જયદેવ સિધ્ધરાજ જયસિંહ મૂળરાજ સોલંકી મહારાજા સયાજીરાવ ગાયકવાડ જયદેવ સિધ્ધરાજ જયસિંહ મૂળરાજ સોલંકી મહારાજા સયાજીરાવ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ.1902માં અમદાવાદ ખાતે મળેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 18મુ અધિવેશન નોંધપાત્ર હતું કારણ કે તેમાં સૌપ્રથમ વખત બે ગુજરાતીઓએ ભાગ લીધો હતો, તેઓ કોણ હતા ? જીવકોરબેન અને સુલોચનાબેન દેસાઈ હરકોઈબાઈ અને રાકમબાઈ કસ્તુરબા ગાંધી અને અનસુયાબેન સારાભાઈ વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા જીવકોરબેન અને સુલોચનાબેન દેસાઈ હરકોઈબાઈ અને રાકમબાઈ કસ્તુરબા ગાંધી અને અનસુયાબેન સારાભાઈ વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શકસ્તાન (સૈસ્તાન) માંથી શકને ગુજરાતમાં આવવા માટેનું નિમંત્રણ કયા જૈન સાધુઓ આપ્યાનું કહેવાય છે ? કલકાચાર્ય શંકરાચાર્ય વલ્લભાચાર્ય આચાર્ય નાગાર્જુન કલકાચાર્ય શંકરાચાર્ય વલ્લભાચાર્ય આચાર્ય નાગાર્જુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સુલતાન અમદશાહે વસાવેલ શહેર ‘અહમદનગર’ આજે ક્યા નામથી ઓળખાય છે ? સુલતાનપુર અમદાવાદ મહેમદાબાદ હિંમતનગર સુલતાનપુર અમદાવાદ મહેમદાબાદ હિંમતનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્વ. ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી છે તે પ્રસંગ કયો ? ચૌરીચોરા જલિયાવાલા બાગ હત્યાકાંડ ગોળમેજી પરિષદ સાયમન કમિશન ચૌરીચોરા જલિયાવાલા બાગ હત્યાકાંડ ગોળમેજી પરિષદ સાયમન કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 18મી સદીમાં ‘મિરાતે અહમદી’ પુસ્તકમાં સમગ્ર સૌરાષ્ટ્ર માટે કયો શબ્દ પ્રયોગ થયો છે ? સુરાષ્ટ્રીયન સુલકા સેરોસ્ટસ સોરઠ સુરાષ્ટ્રીયન સુલકા સેરોસ્ટસ સોરઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP