ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વિધવા વિવાહની જેહાદ જગાવનાર દુર્ગારામ મહેતાએ 1844માં માનવધર્મસભાની સ્થાપના કરી. આ સભા કયા વારે મળતી હતી ? રવિવાર ગુરુવાર મંગળવાર સોમવાર રવિવાર ગુરુવાર મંગળવાર સોમવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એવા પ્રથમ ભારતીય શાસનકર્તા હતા કે જેઓએ. વડોદરામાં સ્વાતંત્ર ચળવળની શરૂઆત કરી. ભારતીય સંઘમાં જોડાયા રણજી ટ્રોફીને પ્રયોજીત કરી. રાજ્યમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી. વડોદરામાં સ્વાતંત્ર ચળવળની શરૂઆત કરી. ભારતીય સંઘમાં જોડાયા રણજી ટ્રોફીને પ્રયોજીત કરી. રાજ્યમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નિલમબાગ પેલેસ કયા શહેરમાં છે ? મોરબી ભાવનગર વડોદરા જામનગર મોરબી ભાવનગર વડોદરા જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રાજકોટ જિલ્લાનું ખંભાલીડા શાના માટે પુરાતત્વીય મહત્વ ધરાવે છે ? શૈલ ગુફાઓ ભીંતચિત્રો સ્તૂપ સ્તંભાલેખ શૈલ ગુફાઓ ભીંતચિત્રો સ્તૂપ સ્તંભાલેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીએ કોચરબ આશ્રમની સ્થાપના કયારે કરી ? 9 જાન્યુઆરી, 1915 18 ઑક્ટોબર, 1916 25 મે, 1915 17 જૂન, 1917 9 જાન્યુઆરી, 1915 18 ઑક્ટોબર, 1916 25 મે, 1915 17 જૂન, 1917 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દેવની મોરીના સ્તૂપના અવશેષો હાલ કયાંના સંગ્રહાલયમાં સચવાયેલા છે ? લેડી વિલ્સન મ્યુઝિયમ વોટ્સન મ્યુઝિયમ એમ.એસ. યુનિવર્સિટી કચ્છ મ્યુઝિયમ લેડી વિલ્સન મ્યુઝિયમ વોટ્સન મ્યુઝિયમ એમ.એસ. યુનિવર્સિટી કચ્છ મ્યુઝિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP