ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વિધવા વિવાહની જેહાદ જગાવનાર દુર્ગારામ મહેતાએ 1844માં માનવધર્મસભાની સ્થાપના કરી. આ સભા કયા વારે મળતી હતી ? સોમવાર ગુરુવાર મંગળવાર રવિવાર સોમવાર ગુરુવાર મંગળવાર રવિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી યુગમાં વ્યાજનો દર કેટલો હતો ? 7 થી 8% 9 થી 10% 2 થી 4% 5 થી 6% 7 થી 8% 9 થી 10% 2 થી 4% 5 થી 6% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કપડવંજ ખાતે આવેલી કુંકાવાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું ? ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ ભીમદેવ બીજો ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ ભીમદેવ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'સંઘર્ષકાળમાં ગુજરાત' પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે ? અયોધ્યા આંદોલન મોગલ આક્રમણ ભૂકંપ - 2001 કટોકટી -1975 અયોધ્યા આંદોલન મોગલ આક્રમણ ભૂકંપ - 2001 કટોકટી -1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સાર્વજનિક જનવિતરણ પ્રણાલીને (PDS)કેશલેસ કરવામાં ભારતમાં પ્રથમ રાજ્ય નીચે પૈકી કયું બન્યું ? ગોવા મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ ગોવા મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમીર નગરીના ગરીબ ફકીરનું બીરુદ નીચેનામાંથી કોને મળ્યું છે ? રા.વિ.પાઠક રમણભાઈ નીલકંઠ ન્હાનાલાલ ઇન્દુલાલ યાજ્ઞિક રા.વિ.પાઠક રમણભાઈ નીલકંઠ ન્હાનાલાલ ઇન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP