ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વિધવા વિવાહની જેહાદ જગાવનાર દુર્ગારામ મહેતાએ 1844માં માનવધર્મસભાની સ્થાપના કરી. આ સભા કયા વારે મળતી હતી ? સોમવાર મંગળવાર રવિવાર ગુરુવાર સોમવાર મંગળવાર રવિવાર ગુરુવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં એકસરખી આબકારી જકાત કયા મુઘલ બાદશાહે નાંખી હતી ? અકબર જહાંગીર ઔરંગઝેબ શાહજહાં અકબર જહાંગીર ઔરંગઝેબ શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવેલ હતું ? અજય પાળ સિધ્ધરાજ જયસિંહ મીનળદેવી ભીમદેવ પહેલો અજય પાળ સિધ્ધરાજ જયસિંહ મીનળદેવી ભીમદેવ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારતમાં કુલ્ટી ખાતે 1874માં પ્રથમ લોખંડ પોલાદનું કારખાનું સ્થાપવામાં આવ્યું હતું, તેનું નામ શું હતું ? બંગાળ આયર્ન વર્ક્સ લિમિટેડ ઈસ્ટ-ઈન્ડિયા આયર્ન વર્ક્સ લિમિટેડ ભારત આયર્ન વર્ક્સ લિમિટેડ જદુઘોડા આયર્ન વર્ક્સ લિમિટેડ બંગાળ આયર્ન વર્ક્સ લિમિટેડ ઈસ્ટ-ઈન્ડિયા આયર્ન વર્ક્સ લિમિટેડ ભારત આયર્ન વર્ક્સ લિમિટેડ જદુઘોડા આયર્ન વર્ક્સ લિમિટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બારડોલી સત્યાગ્રહમાં કયા આગેવાનોની વિનંતીથી વલ્લભભાઈએ આગેવાની સંભાળી હતી ? અબ્બાસ તૈયબજી કુંવરજીભાઈ કુંવરજીભાઈ અને કલ્યાણજી મહેતા બંને કલ્યાણજી મહેતા અબ્બાસ તૈયબજી કુંવરજીભાઈ કુંવરજીભાઈ અને કલ્યાણજી મહેતા બંને કલ્યાણજી મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંબુભાઈ પુરાણી પોંડિચેરી અરવિંદ આશ્રમમાં રહ્યા અને પાછા ફરી ઈ.સ. 1947માં કયાં શ્રી અરવિંદ કેન્દ્રની સ્થાપના કરી હતી ? અમદાવાદ અમરેલી વડોદરા નવસારી અમદાવાદ અમરેલી વડોદરા નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP