ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વિધવા વિવાહની જેહાદ જગાવનાર દુર્ગારામ મહેતાએ 1844માં માનવધર્મસભાની સ્થાપના કરી. આ સભા કયા વારે મળતી હતી ?

મંગળવાર
રવિવાર
ગુરુવાર
સોમવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જયશિખરી ચાવડાના પુત્ર વનરાજ ચાવડાને કોણે આશ્રય આપેલો ?

શીલગુણસૂરી
મલયગિરિસૂરી
જિનેશ્વરસૂરી
અભયદેવસૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી' આવું કોણે કહ્યું ?

ગાંધીજી
સરદાર વલ્લભભાઈ પટેલ
મહાદેવભાઈ દેસાઈ
સરોજિની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'ભાવનગર દરબાર સેવિંગ બેંક' ની સ્થાપના કોણે કરી ?

ભાવસિંહજી- I
કૃષ્ણકુમારસિંહજી
તખતસિંહજી
ભાવસિંહજી- II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના પુરાતત્વ વિશેનું પહેલું પુસ્તક Archeology of Gujarat ના લેખક કોણ છે ?

હીરાનંદ શાસ્ત્રી
હરિભાઈ ગોદાણી
રમેશ જમીનદાર
હસમુખ સાંકળીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP