GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) પ્રકાશ સંશ્લેષણ સાથે નીચેના પૈકીની કઈ પ્રક્રિયા સંકળાયેલી છે ? મુક્ત ઉર્જાના નિર્માણ માટે પ્રચ્છન્ન ઊર્જા વિમુક્ત થાય છે. કાર્બન ડાયોક્સાઈડ અને પાણી મુક્ત કરવા માટે ખોરાક ઓક્સીડાઈઝ્ડ થાય છે. મુક્ત ઊર્જા એ પ્રચ્છન્ન ઊર્જામાં રૂપાંતરિત થાય છે અને સંગ્રહાય છે. ઓક્સીજન લેવામાં આવે છે અને કાર્બન ડાયોક્સાઈડ તથા પાણીની બાષ્પ બહાર નીકળે છે. મુક્ત ઉર્જાના નિર્માણ માટે પ્રચ્છન્ન ઊર્જા વિમુક્ત થાય છે. કાર્બન ડાયોક્સાઈડ અને પાણી મુક્ત કરવા માટે ખોરાક ઓક્સીડાઈઝ્ડ થાય છે. મુક્ત ઊર્જા એ પ્રચ્છન્ન ઊર્જામાં રૂપાંતરિત થાય છે અને સંગ્રહાય છે. ઓક્સીજન લેવામાં આવે છે અને કાર્બન ડાયોક્સાઈડ તથા પાણીની બાષ્પ બહાર નીકળે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કઈ જોડી જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ?ઉત્પાનન (Excavation) - નદી/રાજ્ય1. હરપ્પા - રાવિ2. મોહેંજોદડો - પંજાબ (પાકિસ્તાન)3. બનવાલી - રંગોઈ4. રોપર (Ropar) - સતલજનીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 2 અને 3 1, 2, 3 અને 4 માત્ર 1, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 2 અને 3 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) અકબરના શાસન દરમ્યાન ગુજરાતના સૂબા 9 સરકારમાં વિભાજીત હતા. નીચેના પૈકી કયું એ સરકાર ન હતું ? પાટણ નાંદોદ આપેલ પૈકી કોઈ નહીં બરોડા પાટણ નાંદોદ આપેલ પૈકી કોઈ નહીં બરોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) રોગચાળા (Pandemic) દરમ્યાન વિદ્યાર્થીઓની માનસિક - સામાજીક તંદુરસ્તી માટે ___ એ “Dost for Life" Appનો પ્રારંભ કર્યો. આપેલ પૈકી કોઈ નહીં CBSE AICTE NITI આયોગ આપેલ પૈકી કોઈ નહીં CBSE AICTE NITI આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયા દેશએ વિશ્વના સૌથી ઊંચા Ganbala Radar Stationની સ્થાપના કરી ? આપેલ પૈકી કોઈ નહીં ફ્રાંસ USA બ્રાઝીલ આપેલ પૈકી કોઈ નહીં ફ્રાંસ USA બ્રાઝીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) સુરતના મહેતાજી દુર્ગારામ મંછારામ એ સામાજીક-ધાર્મિક સંગઠન ___ ના એક સ્થાપક હતા. આપેલ પૈકી કોઈ નહીં 1844ની માનવધર્મ સભા 1844ની સત્ય મહિમા ધર્મ 1844ની પરમહંસ મંડળી આપેલ પૈકી કોઈ નહીં 1844ની માનવધર્મ સભા 1844ની સત્ય મહિમા ધર્મ 1844ની પરમહંસ મંડળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP