ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ભક્તિનિકેતન આશ્રમમાં કયા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ?

સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી વિવેકાનંદ
સ્વામી સરસ્વતીચંદ્ર
સ્વામી દયાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આકાશવાણીનું આદર્શ વાક્ય જણાવો.

સર્વજન હિતાય, સર્વજન સુખાય
બહુજન હિતાય બહુજન સુખાય
યોગઃ કર્મસુ કૌશલમ્
જાગૃતમ અહર્નિશમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કળા અને સંસ્કૃતિ માટે જાણીતું 'મ્યુનિક' શહેર ક્યા દેશમાં સ્થિત છે ?

ઇટાલી
ફિનલેન્ડ
જર્મની
ફ્રાંસ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP