ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ભક્તિનિકેતન આશ્રમમાં કયા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ?

સ્વામી વિવેકાનંદ
સ્વામી સરસ્વતીચંદ્ર
સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી દયાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
'ભૂજોડી' શું છે ?

ભુજની બાંધણી નું સ્થાનિક નામ
ભુજની એમ્બ્રોડરીની એક જાતનું નામ
કચ્છમાં વસ્તી એક જાતિ
અંજારમાં બનતી ચપ્પલ કે મોજડી નું નામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
'પિઠોરા' શું છે ?

આદિવાસી સંગીત
આદિવાસી તહેવાર
આદિવાસી ચિત્રકલા
આદિવાસી નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો.

ભાદર નદીનો ઉદગમ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાંથી થાય છે.
આપેલ બંને
ભાદર નદી ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારની મુખ્ય નદીઓમાંની એક છે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
અડાલજની વાવ અન્ય કયા નામે ઓળખાય છે ?

શ્રીમાળીની વાવ
ભીમાની વાવ
રૂડીબાઈની વાવ
ઝરણાવાળી વાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP