ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભક્તિનિકેતન આશ્રમમાં કયા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ? સ્વામી સરસ્વતીચંદ્ર સ્વામી વિવેકાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી દયાનંદ સ્વામી સરસ્વતીચંદ્ર સ્વામી વિવેકાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી દયાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) દાદા ભગવાનનું જન્મ સ્થળ ભાદરણ ક્યાં જિલ્લામાં આવેલું છે ? આણંદ ગાંધીનગર અમદાવાદ સુરત આણંદ ગાંધીનગર અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સોમનાથ મંદિરનો નૃત્યમંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની ___ શૈલીનો છે ? ઈરાની શૈલી નાગર શૈલી તળપદા સ્થાપત્ય ગોથિક શૈલી ઈરાની શૈલી નાગર શૈલી તળપદા સ્થાપત્ય ગોથિક શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 1849માં એલેકઝાન્ડર ફાર્બસે શિલાપ્રેસ (લિથો) પર છાપી અમદાવાદમાં પ્રથમ સાપ્તાહિક કયુ પ્રગટ કર્યું ? શબ્દસૃષ્ટિ પરબ બુદ્ધિપ્રકાશ વરતમાન શબ્દસૃષ્ટિ પરબ બુદ્ધિપ્રકાશ વરતમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કઈ નદીના કાંઠે કુબા બાંધીને રહેતા આદીમાનવોથી ગુજરાતની લોકસંસ્કૃતિનો ઉદ્ભવ થયો હશે તેમ કહેવાય ? નર્મદા મહી સાબરમતી તાપી નર્મદા મહી સાબરમતી તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના કેટલામાં અધ્યક્ષ છે ? 6મા 8મા 5મા 7મા 6મા 8મા 5મા 7મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP