ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જૂનાગઢના શિલાલેખમાં નીચેના પૈકી કયા રાજાનો ઉલ્લેખ નથી ?

સ્કંદગુપ્ત
ચંદ્રગુપ્ત મૌર્ય
સમુદ્રગુપ્ત
રૂદ્રદમન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં દુકાળ અંગેનો પ્રથમ ઉલ્લેખ કયા શાસકના સમયમાં જોવા મળે છે ?

સિદ્ધરાજ જયસિંહ
ભીમદેવ બીજો
કુમારપાળ
મૂળરાજ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1857ના ભારતના સ્વાતંત્ર સંગ્રામ દરમિયાન ગુજરાતમાં બ્રિટીશ રાજને ગુજરાતના નીચેના પૈકી કયા શાસકોનું સમર્થન મળતું રહ્યું કે જેમાં આમનો સમાવેશ થાય છે ?
1. બરોડાના ગાયકવાડ
2. ઈડરના રાજા
3. રાજપીપળાના રાજા
4. નવાનગરના જામ
5. રાજકોટના ઠાકોર સાહેબ લાખાજી રાજસિંહજી -I

1,2,3 & 4
1,3,4 & 5
1,2,3,4 & 5
1,2 & 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદમાં શહીદ સ્મારક ઊભું કરવાના પ્રશ્નોનો ઉકેલ કયા મુખ્યમંત્રીના સમયમાં આવ્યો ?

ચીમનભાઈ પટેલ
બાબુભાઈ પટેલ
હિતેન્દ્રભાઈ દેસાઈ
માધવસિંહ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP