ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ?

મીનળ દેવીએ
સિદ્ધરાજ જયસિંહે
ત્રિભુવનપાળે
વિમલમંત્રીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1947માં ગુજરાતમાં કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાવવાના કરાર ઉપર સહી કરવા ઈનકાર કરેલ હતો ?

બાલાસિનોર
પાલનપુર
નવાનગર
જુનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદની સી.એન. વિદ્યાવિહારના સ્થાપક અને પ્રણેતા કોણ હતા ?

મીઠુબહેન પિટીટ
પૂર્ણિમાબેન પકવાસા
ઇન્દુમતીબહેન શેઠ
સી.એન. શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP