ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમરેલી જિલ્લાના કયા તાલુકામાં સંત પીપા થઈ ગયા ? બાબરા રાજુલા લાઠી જાફરાબાદ બાબરા રાજુલા લાઠી જાફરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ___ મુઘલ બાદશાહને ધીરેલ નાણાંના બદલામાં બાદશાહે બંદરોની ઉપજ લખી આપી હતી. શાંતિદાસ ઝવેરી હરિદાસ શેઠ ખુશાલદાસ શેઠ વીરચંદદાસ શાંતિદાસ ઝવેરી હરિદાસ શેઠ ખુશાલદાસ શેઠ વીરચંદદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમરેલીમાં કયા વર્ષમાં મળેલી જાહેર સભામાં ગાંધીજીએ તેઓના દક્ષિણ આફ્રિકાના અનુભવો વર્ણવ્યા ? ઈ.સ. 1915 ઈ.સ. 1919 ઈ.સ. 1925 ઈ.સ. 1922 ઈ.સ. 1915 ઈ.સ. 1919 ઈ.સ. 1925 ઈ.સ. 1922 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના ઇતિહાસમાં અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે ? અજય પાળ કુમારપાળ સિધ્ધરાજ જયસિંહ ભીમદેવ પહેલો અજય પાળ કુમારપાળ સિધ્ધરાજ જયસિંહ ભીમદેવ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભક્ત કવિ નરસિંહ મહેતાને ભગવાન શંકરે શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા હતા. આ ઘટના કયાં બની હતી ? સપ્તેશ્વર મહાદેવ ઘેલા સોમનાથ સોમનાથ ગોપનાથ સપ્તેશ્વર મહાદેવ ઘેલા સોમનાથ સોમનાથ ગોપનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદની ફરતે 12 દરવાજા ધરાવતી દિવાલ કોણે બનાવી હતી ? શોભન દેવ સિધ્ધરાજ જયસિંહ મહંમદ બેગડાએ કુમારપાળ શોભન દેવ સિધ્ધરાજ જયસિંહ મહંમદ બેગડાએ કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP