ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘શશિન્’ ઉપનામ કયા લેખકનું છે ? ચંદ્રકાન્ત મહેતા ચંદ્રકાન્ત બક્ષી ચુનીલાલ મડિયા ચંદ્રકાન્ત શેઠ ચંદ્રકાન્ત મહેતા ચંદ્રકાન્ત બક્ષી ચુનીલાલ મડિયા ચંદ્રકાન્ત શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નડિયાદના સાક્ષરરત્નોમાં કોનો સમાવેશ થતો નથી ? આનંદશંકર ધ્રુવ રમણભાઈ નીલકંઠ બાલાશંકર કંથારિયા ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ રમણભાઈ નીલકંઠ બાલાશંકર કંથારિયા ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વડલો, મોરના ઈંડા, પિયો ગોરી કોના જાણીતા નાટકો છે ? અંબાલાલ દેસાઈ વજુ કોટક કૃષ્ણલાલ શ્રીધરાણી કેશવ હર્ષદ ધ્રુવ અંબાલાલ દેસાઈ વજુ કોટક કૃષ્ણલાલ શ્રીધરાણી કેશવ હર્ષદ ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈની કઈ રચનાઓ ખ્યાતનામ છે ? દુહા ગરબા પદો ગરબી દુહા ગરબા પદો ગરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ગુજર ભાષા" શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો ? ભાલણ પદ્મનાભ પરમાનંદ અખો ભાલણ પદ્મનાભ પરમાનંદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નીરખીને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે’ - આ કવિતાના રચિયતાનું નામ જણાવો. દયારામ નરસિંહ મહેતા મીરાંબાઈ સ્વામી આનંદ દયારામ નરસિંહ મહેતા મીરાંબાઈ સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP