ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘શશિન્’ ઉપનામ કયા લેખકનું છે ?

ચંદ્રકાન્ત બક્ષી
ચંદ્રકાન્ત શેઠ
ચંદ્રકાન્ત મહેતા
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટૂંકીવાર્તામાં અશ્લીલ નિરૂપણ કરવા બદલ કયા ગુજરાતી સર્જક ઉપર ખટલો ચલાવવામાં આવ્યો હતો ?

ચંદ્રકાંત બક્ષી
સુરેશ જોશી
મધુ રાય
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સંત ખુરશીદાસ ઉપનામ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ?

લાભશંકર ઠાકર
દિનકરરાય વૈદ્ય
વેણીભાઈ પુરોહિત
મધુરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોના જીવનપ્રસંગોનું સંકલન ‘અહિંસાની ખોજ’ નામે થયું છે ?

સ્વામી આનંદ
રવિશંકર મહારાજ
વિનોબા ભાવે
મહાત્મા ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP