ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ 'શૂન્ય' પાલનપુરીની ગઝલની છે ?

પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદમાં ખુદા ઓળખે છે.
અમે રે વાળેલું કોરું આંગણું, તમે કંકુ પગલાંની ભાત
શોધું છું હું એવી જ કવિતા
છે કૃષ્ણના દર્શન જેવો જ ઘાટ મારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રેખાચિત્રોનો સંગ્રહ ‘સંબંધોનું આકાશ’ના લેખક કોણ છે ?

તારાબહેન મોડક
ધીરુબહેન પટેલ
પ્રીતિસેન ગુપ્તા
શરીફા વીજળીવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP