ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શ્રી નાથાલાલ દવેનો જન્મ કયાં થયો હતો ? ફુદેડા ફલુ જેપુર ભુવા ફુદેડા ફલુ જેપુર ભુવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રામનારાયણ પાઠકને કોણે ગાંધીયુગના સાહિત્યકાર તરીકે ઓળખાવ્યા છે ? ઉમાશંકર જોષી નાન્હાનાલાલ ધ્રુવભટ્ટ કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી નાન્હાનાલાલ ધ્રુવભટ્ટ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ? દાણચાતુરી પુત્ર વિવાહ સુદામાચરિત્ર દાણલીલા દાણચાતુરી પુત્ર વિવાહ સુદામાચરિત્ર દાણલીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૃદુલાબહેન મહેતાએ ‘બે પુણ્યશ્લોક પુરુષો’ પુસ્તકમાં કયા બે મહાનુભાવોનું ચારિત્ર્ય આલેખ્યું છે ? પંડિત સુખલાલજી અને રવિશંકર મહારાજ મહાત્મા ગાંધીજી અને વિનોબા ભાવે મહર્ષિ અરવિંદ અને કૃષ્ણપાલસિંહ સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ પંડિત સુખલાલજી અને રવિશંકર મહારાજ મહાત્મા ગાંધીજી અને વિનોબા ભાવે મહર્ષિ અરવિંદ અને કૃષ્ણપાલસિંહ સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લક્ષ્મી માતાના વાહનનું નામ જણાવો. ઘુવડ ઘેટું કાચબો વરુ ઘુવડ ઘેટું કાચબો વરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈ સંદર્ભે બયલાટનો અર્થ શું થાય ? ભવૈયા શેરી નાટક ભાવપ્રધાન ઘૂઘરા રમવા ભવૈયા શેરી નાટક ભાવપ્રધાન ઘૂઘરા રમવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP