ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોવિંદે માંડી ગોઠડી' હાસ્ય નિબંઘસંગ્રહના લેખક કોણ છે ? ધીરુબહેન પટેલ બકુલ ત્રિપાઠી જ્યોતિન્દ્ર દવે હરીન્દ્ર દવે ધીરુબહેન પટેલ બકુલ ત્રિપાઠી જ્યોતિન્દ્ર દવે હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વક્રદર્શી" કોનું તખલ્લુસ છે ? દલપતરામ મધુસૂદન પારેખ કનૈયાલાલ મુનશી બકુલ ત્રિપાઠી દલપતરામ મધુસૂદન પારેખ કનૈયાલાલ મુનશી બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રામબાણ વાગ્યાં હોય તે જાણે !’ ભજન કોનું છે ? ધીરા ભગત દાસી જીવણ ધના ભગત ભોજા ભગત ધીરા ભગત દાસી જીવણ ધના ભગત ભોજા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝની શરૂઆત ક્યા વર્ષે થઈ હતી ? 2000 2010 2005 2008 2000 2010 2005 2008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો. ઈશ્વર પેટલીકર સુરેશ દલાલ નારાયણ દેસાઈ રાજેન્દ્ર શાહ ઈશ્વર પેટલીકર સુરેશ દલાલ નારાયણ દેસાઈ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈ ભજાવવા માટે નીચેના પૈકી કયું વાજિંત્ર અનિવાર્ય છે ? ઢોલક ભૂંગળ એકતારો કરતાલ ઢોલક ભૂંગળ એકતારો કરતાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP