ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોવિંદે માંડી ગોઠડી' હાસ્ય નિબંઘસંગ્રહના લેખક કોણ છે ? ધીરુબહેન પટેલ જ્યોતિન્દ્ર દવે હરીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી ધીરુબહેન પટેલ જ્યોતિન્દ્ર દવે હરીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સામાન્ય રીતે છ પંક્તિઓના કાવ્યને શું કહેવાય છે ? છપ્પા ઊર્મિગીત હાઈકુ પદ છપ્પા ઊર્મિગીત હાઈકુ પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સ્મરણયાત્રા' પુસ્તકના લેખક કોણ છે ? અમૃતલાલ વેગડ મહેન્દ્ર મેઘાણી કાકાસાહેબ કાલેલકર કિશોરલાલ મશરૂવાળા અમૃતલાલ વેગડ મહેન્દ્ર મેઘાણી કાકાસાહેબ કાલેલકર કિશોરલાલ મશરૂવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોને લોકસાહિત્યના ઘૂઘવતા મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ? દુલાભાયા કાગ ઝવેરચંદ મેઘાણી પિંગળશી ગઢવી હેમુદાન ગઢવી દુલાભાયા કાગ ઝવેરચંદ મેઘાણી પિંગળશી ગઢવી હેમુદાન ગઢવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અંગ્રેજી ભાષામાં લખાયેલી જવાહરલાલ નહેરુની આત્મકથાનો અનુવાદ મહાદેવ દેસાઇએ કયા નામથી કર્યો છે ? મારો સંઘર્ષ મારી જીવનકથા મારું સાહસ સત્યાગ્રહની યાત્રા મારો સંઘર્ષ મારી જીવનકથા મારું સાહસ સત્યાગ્રહની યાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “નિર્ઝરિણી’’ કાવ્યસંગ્રહ કોનો છે ? અરદેશર ખબરદાર ચીનુભાઈ પટવા કવિ બોટાદકર રસિકલાલ પરીખ અરદેશર ખબરદાર ચીનુભાઈ પટવા કવિ બોટાદકર રસિકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP