ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતની નાટ્યકલાઓમાં કોનું નામ મોખરે ગણાય છે ?

જયશંકર સુંદરી
બાપુલાલ નાયક
ઉપેન્દ્ર ત્રિવેદી
દીના પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં વર્ષ 2018નો નરસિંહ મહેતા પુરસ્કાર કોને એનાયત કરવામાં આવશે ?

દલપત પઢીયાળ
યોગેશ ગઢવી
દિલીપ મોદી
વિનોદ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સર્જકને 'અમીર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ?

જ્યોતીન્દ્ર દવે
ધૂમકેતુ
ઈન્દુલાલ યાજ્ઞિક
ઠક્કરબાપા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP