ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘અખબારી લેખન’ અને ‘સાહિત્ય અને પત્રકારત્વ’ એ બે પ્રકાશનો કોના છે ?

રાજેન્દ્ર શુકલ
જોસેફ મેકવાન
કુમારપાળ દેસાઈ
મોહમ્મદ માંકડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આધ્યાત્મિક પિપાસા સંતોષવા મોંઘાદાટ પુસ્તકોને બદલે સસ્તાં પુસ્તકો મળે અને વિવિધ સાહિત્યની ગુજરાતી ભાષામાં પરબો માંડનાર સન્યાસી, લેખક, પ્રકાશક અને પુસ્તક વિક્રેતા કોણ હતા ?

એચ.એમ.પટેલ
ભિક્ષુ આનંદ
વિજયગુપ્ત મૌર્ય
મનુ સૂબેદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

ગુણવંત શાહ
પન્નાલાલ પટેલ
રઘુવીર ચૌધરી
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘પરબ’ કઈ સાહિત્યિક સંસ્થાનું પ્રકાશન છે ?

ગુજરાત સાહિત્ય અકાદમી
ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાત વિદ્યાપીઠ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP