ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અખબારી લેખન’ અને ‘સાહિત્ય અને પત્રકારત્વ’ એ બે પ્રકાશનો કોના છે ? મોહમ્મદ માંકડ કુમારપાળ દેસાઈ જોસેફ મેકવાન રાજેન્દ્ર શુકલ મોહમ્મદ માંકડ કુમારપાળ દેસાઈ જોસેફ મેકવાન રાજેન્દ્ર શુકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે પૈકી કોનો સમાવેશ નવલકથાકાર તરીકે નથી થતો ? રઘુવીર ચૌધરી પીતાંબર પટેલ લાભશંકર ઠાકર રમણલાલ દેસાઈ રઘુવીર ચૌધરી પીતાંબર પટેલ લાભશંકર ઠાકર રમણલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃતિ અને સાહિત્યકારના સંદર્ભમાં કયું જોડકું ખોટું છે ? લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા ઉપરવાસ - રઘુવીર ચૌધરી આંગળિયાત - જોસેફ મેકવાન વડવાનલ - કુન્દનિકા કાપડિયા લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા ઉપરવાસ - રઘુવીર ચૌધરી આંગળિયાત - જોસેફ મેકવાન વડવાનલ - કુન્દનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વ્યાજનો વારસ' નવલકથાના લેખક કોણ છે ? કેશવ હર્ષદ ધ્રુવ પન્નાલાલ પટેલ નવલરામ ત્રિવેદ ચુનીલાલ મડિયા કેશવ હર્ષદ ધ્રુવ પન્નાલાલ પટેલ નવલરામ ત્રિવેદ ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાત્મા ગાંધીજીની આશ્રમની પ્રાર્થના સભામાં અવારનવાર ગવાતી પ્રાર્થના 'પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ'ના લેખક/અનુવાદકનું નામ જણાવો. ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટિયા કનૈયાલાલ મુનશી કવિ ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટિયા કનૈયાલાલ મુનશી કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું ક્યું જોડકું ખોટું છે ? ન્હાનાલાલ - ડોલન શૈલી અખો - આખ્યાન ગિજુભાઈ - બાળ સાહિત્ય દયારામ - ગરબી ન્હાનાલાલ - ડોલન શૈલી અખો - આખ્યાન ગિજુભાઈ - બાળ સાહિત્ય દયારામ - ગરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP