ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
'ધરતીના ચિત્રકાર' તરીકે કોણ જાણીતા હતા ?

વાસુદેવ સ્માર્ત
ખોડીદાસ પરમાર
કાંતિભાઈ પરમાર
છગનભાઈ જાદવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના પૈકી ક્યું સ્થાપત્ય અમદાવાદમાં આવેલું નથી ?

અડાલજની વાવ
સીદી સૈયદની જાળી
દરિયાખાનનો ઘુમ્મટ
વેદ મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
અંધકાસુરનો વધ કરતા ભગવાન શિવની મૂર્તિ કયાં આવેલી છે ?

સારણેશ્વર મંદિર (પોળો)
અડાલજની વાવ (ગાંધીનગર)
રાણકીવાવ (પાટણ)
હાટકેશ્વર મંદિર (વડનગર)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ચતુર્મુખ પ્રસાદ ક્યાં આવેલો છે ?

તારંગા ડુંગર પર
દાંતા ડુંગર પર
શેત્રુંજય ડુંગર પર
ગિરનાર ડુંગર પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP