ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'ધરતીના ચિત્રકાર' તરીકે કોણ જાણીતા હતા ? વાસુદેવ સ્માર્ત ખોડીદાસ પરમાર કાંતિભાઈ પરમાર છગનભાઈ જાદવ વાસુદેવ સ્માર્ત ખોડીદાસ પરમાર કાંતિભાઈ પરમાર છગનભાઈ જાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી ક્યું સ્થાપત્ય અમદાવાદમાં આવેલું નથી ? અડાલજની વાવ સીદી સૈયદની જાળી દરિયાખાનનો ઘુમ્મટ વેદ મંદિર અડાલજની વાવ સીદી સૈયદની જાળી દરિયાખાનનો ઘુમ્મટ વેદ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ચંદનના વૃક્ષોનું વન ધરાવતું સ્થળ બાલારામ કયા જિલ્લામાં આવેલું છે ? બનાસકાંઠા ડાંગ સાબરકાંઠા પંચમહાલ બનાસકાંઠા ડાંગ સાબરકાંઠા પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભીમના દેરા (ભીમ દેવળ) ગુજરાતમાં ક્યા જિલ્લામાં આવેલા છે ? અમદાવાદ ગીર સોમનાથ સુરેન્દ્રનગર જુનાગઢ અમદાવાદ ગીર સોમનાથ સુરેન્દ્રનગર જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) અંધકાસુરનો વધ કરતા ભગવાન શિવની મૂર્તિ કયાં આવેલી છે ? સારણેશ્વર મંદિર (પોળો) અડાલજની વાવ (ગાંધીનગર) રાણકીવાવ (પાટણ) હાટકેશ્વર મંદિર (વડનગર) સારણેશ્વર મંદિર (પોળો) અડાલજની વાવ (ગાંધીનગર) રાણકીવાવ (પાટણ) હાટકેશ્વર મંદિર (વડનગર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ચતુર્મુખ પ્રસાદ ક્યાં આવેલો છે ? તારંગા ડુંગર પર દાંતા ડુંગર પર શેત્રુંજય ડુંગર પર ગિરનાર ડુંગર પર તારંગા ડુંગર પર દાંતા ડુંગર પર શેત્રુંજય ડુંગર પર ગિરનાર ડુંગર પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP