ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1857ના વિપ્લવની સાથે જ ગુજરાતમાં અંગ્રેજો સામે મુખ્ય બળવો કોના દ્વારા કરવામાં આવેલ હતો ? ઓખામંડળના વાઘેર પાલનપુર અને બાલાસિનોરના બાલીઓ માતરના ઠાકુર હરિસિંહ લુણાવાડાના રામક્રિપા ઓખામંડળના વાઘેર પાલનપુર અને બાલાસિનોરના બાલીઓ માતરના ઠાકુર હરિસિંહ લુણાવાડાના રામક્રિપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) યુનેસ્કોના વિશ્વવારસાના સ્થળોમાં ગુજરાતના નીચે દર્શાવેલા કયા સ્થળોનો સમાવેશ થાય છે. તે આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. સૂર્યમંદિર - મોઢેરા 2. ચાંપાનેર - પાવાગઢ 3. સીદી સૈયદની જાળી - અમદાવાદ 4. સરખેજનો રોજો - અમદાવાદ 1,3,4 1,2,3 2 1,2,3,4 1,3,4 1,2,3 2 1,2,3,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરિનગરના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર સુવિશાખ કયા રાજાનો અમાત્ય હતો ? રુદ્રદામા ચંદ્રગુપ્ત મૌર્ય અશોક સ્કંદગુપ્ત રુદ્રદામા ચંદ્રગુપ્ત મૌર્ય અશોક સ્કંદગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભૃગુકચ્છ હાલમાં કયા નામથી ઓળખાય છે ? ખંભાત ભાવનગર ભરૂચ કચ્છ ખંભાત ભાવનગર ભરૂચ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ___ મુઘલ બાદશાહને ધીરેલ નાણાંના બદલામાં બાદશાહે બંદરોની ઉપજ લખી આપી હતી. શેઠ ખુશાલદાસ શેઠ વીરચંદદાસ હરિદાસ શાંતિદાસ ઝવેરી શેઠ ખુશાલદાસ શેઠ વીરચંદદાસ હરિદાસ શાંતિદાસ ઝવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેની સંસ્થાઓ અને સંસ્થાપકો પૈકી કઈ જોડી સાચી નથી ? નાટ્ય સંપદા - જસવંત ઠાકર નિહારિકા ક્લબ - બચુભાઈ રાવત વાસ્તુશિલ્પ - બાલકૃષ્ણ દોશી ગાંધર્વ નિકેતન - પંડિત ઓમપ્રકારનાથ ઠાકુર નાટ્ય સંપદા - જસવંત ઠાકર નિહારિકા ક્લબ - બચુભાઈ રાવત વાસ્તુશિલ્પ - બાલકૃષ્ણ દોશી ગાંધર્વ નિકેતન - પંડિત ઓમપ્રકારનાથ ઠાકુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP