ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ર. વ. દેસાઈની કઈ નવલકથામાં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકારૂપે વર્ણવાઈ છે ?

ગ્રામ લક્ષ્મી
ઝંઝાવાત
ભારેલો અગ્નિ
દિવ્યચક્ષુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આરબ હુમલાખોરો દ્વારા ઈ.સ.725 માં નાશ કરાયા બાદ ઈ.સ.815માં સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ કોણે કર્યું ?

વિક્રમાદિત્ય - II
નાગભટ્ટ -I
નાગભટ્ટ - II
મીહિરભોજ નાગભટ્ટ - II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ?

હિન્દી છોડો ચળવળ
બારડોલી સત્યાગ્રહ
અહિંસા આંદોલન
દાંડીયાત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP