Talati Practice MCQ Part - 1
અવધમાં 1857ના બળવાની આગેવાની કોણે કરી ?

બેગમ હજરત મહલ
રામનારાયણ
લક્ષ્મીબાઈ
તાત્યા ટોપે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
X, Y થી 12 વધારે છે, X તથા Y ના વચ્ચે ગુણોત્તર ક્રમશઃ 3 : 2 છે. ત્રીજી સંખ્યા Z અને X નો સરવાળો શું હશે જો Z, Y ના બરાબર 1/3 હોય.

44
42
43
45

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
રૂ. 7200 માં એક વસ્તુ ખરીદી તેને 27% નુકસાનીથી વેચી અને મળેલ રકમમાંથી એક બીજી વસ્તુ ખરીદી તેને 30% નફાથી વેચી. પૂરા ધંધામાં નફો / ખોટ જણાવો.

એક પણ નહીં
3672 રૂ. નફો
3762 રૂ. ખોટ
4280 રૂ. ખોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘નિર્ઝણી’ કોની કૃતિ છે ?

બોટાદકર
મનુભાઈ પંચોળી
ઈશ્વર પેટલીકર
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP