Talati Practice MCQ Part - 6
ગુજરાતમાં 1857ની ક્રાંતિ સમયે પંચમહાલમાં ક્રાંતિકારીઓનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ?

રૂપા નાયક અને કેવલ નાયક
ગરબડદાસ મુખી
નાથાજી અને યમાજી ગામીત
ઠાકોર સૂરજમલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઈન્દ્રાવતી ડેમ ભારતના કયા રાજ્યમાં આવેલ છે ?

ઓરિસ્સા
પશ્ચિમ બંગાળ
અરુણાચલ પ્રદેશ
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ભારતના સહકારી ચળવળના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

સરદાર પટેલ
વિનોબા ભાવે
મૂળચંદ વીરચંદ શેઠ
ત્રિભુવનદાસ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સપ્તર્ષિના સાત ઋષિઓ પૈકી કયો વિકલ્પ ખોટો છે ?

વિદુર
અત્રિ
ગૌતમ
જમદગ્નિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP