Talati Practice MCQ Part - 6 ગુજરાતમાં 1857ની ક્રાંતિ સમયે પંચમહાલમાં ક્રાંતિકારીઓનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ? ઠાકોર સૂરજમલ ગરબડદાસ મુખી રૂપા નાયક અને કેવલ નાયક નાથાજી અને યમાજી ગામીત ઠાકોર સૂરજમલ ગરબડદાસ મુખી રૂપા નાયક અને કેવલ નાયક નાથાજી અને યમાજી ગામીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 21 જૂન, 2022ના રોજ યોજાનાર યોગ દિવસની થીમ જણાવો. યોગ એક વ્યાયામ યોગ રાખે નિરોગી માનવતા માટે યોગ સૌને માટે યોગ યોગ એક વ્યાયામ યોગ રાખે નિરોગી માનવતા માટે યોગ સૌને માટે યોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કોને વેદાંગ તરીકે ઓળખવામાં આવે છે ? છડ્દર્શન પુરાણ સ્મૃતિગ્રંથ ઉપનિષદ છડ્દર્શન પુરાણ સ્મૃતિગ્રંથ ઉપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભારતના જંગલોમાંથી કયુ વન્યજીવ લુપ્ત થયું છે ? ચિત્તો વાઘ દીપડો રીંછ ચિત્તો વાઘ દીપડો રીંછ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક જ વર્તુળના પરિઘ અને વ્યાસનો ગુણોત્તર કેટલો હોય ? 2πr πr² 1/π π 2πr πr² 1/π π ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ કયું છે ? સેજ્ય સજળ સેજલ સેજ, શય્યા સજાવટ સજળ સેજલ સેજ, શય્યા સજાવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP