Talati Practice MCQ Part - 6
ગુજરાતમાં 1857ની ક્રાંતિ સમયે પંચમહાલમાં ક્રાંતિકારીઓનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ?

ગરબડદાસ મુખી
નાથાજી અને યમાજી ગામીત
ઠાકોર સૂરજમલ
રૂપા નાયક અને કેવલ નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સહકારી ચળવળના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

વલ્લભભાઈ પટેલ
નીલકંઠરાય છત્રપતિ
ગાંધીજી
ત્રિભુવનદાસ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કેશવે એક મોબાઈલ ફોન ₹ 15,400માં અને ફ્રીઝ ₹ 19,600માં ખરીદેલ. જે મોબાઈલ 15% નફા સાથે અને ફ્રીઝ 20% નુકસાનથી વેચ્યું તો કેશવને કુલ કેટલો નફો કે નુકસાન થયેલ હશે ?

₹ 1,620 નુકસાન
₹ 1,620 નફો
₹ 1,610 નુકસાન
નહીં નફો નહીં નુકસાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મૌર્ય સામ્રાજ્યમાં કયા વિભાગના વડાને ‘સીતાધ્યક્ષ’ કહેતા હતા ?

કૃષિ વિભાગ
સૈનિક વિભાગ
વેપાર વિભાગ
માણવિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બરવાળા અને રાણપુર તાલુકો કયા જિલ્લામાં આવેલાં છે ?

જૂનાગઢ
પોરબંદર
ગીર સોમનાથ
બોટાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP