ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી નેતાઓના સંદર્ભમાં ગુજરાતના ક્રાંતિકારીઓમાં કયું નામ સુસંગત નથી ? મુળુ માણેક નારાયણ હેમચંદ્ર ગરબડદાસ મુખી સુરજમલ મુળુ માણેક નારાયણ હેમચંદ્ર ગરબડદાસ મુખી સુરજમલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના કયા હિંદુ રાજા 'ડુંગરના ઉંદર' તરીકે જાણીતા છે ? તાત્યા ટોપે સંભાજી છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ તાત્યા ટોપે સંભાજી છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ધ નેશનલ ઍકેડમી ઓફ ઈન્ડિયન રેલવે કયા આવેલી છે ? પટણા મસૂરી મુંબઈ વડોદરા પટણા મસૂરી મુંબઈ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના બંગાળના ક્યા રાજાએ કરી હતી ? ધર્મપાલ નંદિપાલ પૂર્ણસેન સૂર્યસેન ધર્મપાલ નંદિપાલ પૂર્ણસેન સૂર્યસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પોતાના વિચારોના ફેલાવા માટે શ્યામજીકૃષ્ણ વર્મા દ્વારા ક્યું સામયિકપત્ર શરૂ કરવામાં આવ્યું ? ધ ઈન્ડિયન ઓપિનિયન ધ ઈન્ડિયન સ્પેક્ટેટર ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ ધ ઈન્ડિયન ઈકોનોમિસ્ટ ધ ઈન્ડિયન ઓપિનિયન ધ ઈન્ડિયન સ્પેક્ટેટર ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ ધ ઈન્ડિયન ઈકોનોમિસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહપ્રધાન કોણ હતા ? રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ.ભીમરાવ આંબેડકર રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ.ભીમરાવ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP