ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી નેતાઓના સંદર્ભમાં ગુજરાતના ક્રાંતિકારીઓમાં કયું નામ સુસંગત નથી ? સુરજમલ મુળુ માણેક ગરબડદાસ મુખી નારાયણ હેમચંદ્ર સુરજમલ મુળુ માણેક ગરબડદાસ મુખી નારાયણ હેમચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા ગવર્નર જનરલે દેશી ભાષાઓના વર્તમાનપત્રો પર અંકુશો મૂકતો અખબારી કાયદો 1882માં રદ કર્યો ? લોર્ડ નોર્થબ્રેક લોર્ડ રિપન લોર્ડ મેયો લોર્ડ લીટન લોર્ડ નોર્થબ્રેક લોર્ડ રિપન લોર્ડ મેયો લોર્ડ લીટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મોરારજી દેસાઈએ ભારતના કેટલામાં વડાપ્રધાન તરીકે સેવા આપી હતી ? ત્રીજા ચોથા પાંચમા બીજા ત્રીજા ચોથા પાંચમા બીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1907 માં જર્મનીના સ્ટટગર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ? શ્યામજીકૃષ્ણ વર્મા સુભાષચંદ્ર બોઝ જતીન દાસ મેડમ કામા શ્યામજીકૃષ્ણ વર્મા સુભાષચંદ્ર બોઝ જતીન દાસ મેડમ કામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સરકારે અર્જુન પુરસ્કારની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1967 વર્ષ 1961 વર્ષ 1965 વર્ષ 1971 વર્ષ 1967 વર્ષ 1961 વર્ષ 1965 વર્ષ 1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા ? તક્ષશીલા નાલંદા વલભી વિક્રમશીલા તક્ષશીલા નાલંદા વલભી વિક્રમશીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP