ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી નેતાઓના સંદર્ભમાં ગુજરાતના ક્રાંતિકારીઓમાં કયું નામ સુસંગત નથી ? ગરબડદાસ મુખી સુરજમલ નારાયણ હેમચંદ્ર મુળુ માણેક ગરબડદાસ મુખી સુરજમલ નારાયણ હેમચંદ્ર મુળુ માણેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા મૌર્ય રાજા જૈન સંન્યાસી બન્યા અને શ્રવણ બેલગોલા, મૈસૂર ખાતે મૃત્યુ સુધી ઉપવાસ કર્યા ? ચંદ્રગુપ્ત મોર્ય અશોક બિંબિસાર બિંદુસાર ચંદ્રગુપ્ત મોર્ય અશોક બિંબિસાર બિંદુસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલી ? સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ રાજા રામમોહનરાય સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "કાયમી જમાબંધી" નો જનક કોણ હતો ? વેલેસ્લી કોર્નવોલિસ કર્ઝન કલાઈવ વેલેસ્લી કોર્નવોલિસ કર્ઝન કલાઈવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિંદુ ધર્મના સંસ્કૃતમાં લખાયેલા મહત્વના ગ્રંથોનું ફારસી (પર્સિયન) ભાષામાં ભાષાંતર કરાવનાર પ્રથમ સુલ્તાન કોણ હતો ? અલાઉદ્દીન ખીલજી ફિરોજશાહ તુઘલક બલ્બન આપેલ પૈકી એક પણ નહીં અલાઉદ્દીન ખીલજી ફિરોજશાહ તુઘલક બલ્બન આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બક્ષીપંચમાં નીચેનામાંથી કયા મહાનુભાવે સેવા આપી હતી ? આપેલ બંને તારાબહેન પટેલ આપેલ પૈકી એક પણ નહીં આઈ.પી.દેસાઈ આપેલ બંને તારાબહેન પટેલ આપેલ પૈકી એક પણ નહીં આઈ.પી.દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP