ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી નેતાઓના સંદર્ભમાં ગુજરાતના ક્રાંતિકારીઓમાં કયું નામ સુસંગત નથી ? મુળુ માણેક નારાયણ હેમચંદ્ર ગરબડદાસ મુખી સુરજમલ મુળુ માણેક નારાયણ હેમચંદ્ર ગરબડદાસ મુખી સુરજમલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કોઈ એક છે : પીડાનું કારણ પીડાનો અંત પીડાનું અસ્તિત્વ પીડાના અંત માટેનો પથ પીડાનું કારણ પીડાનો અંત પીડાનું અસ્તિત્વ પીડાના અંત માટેનો પથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મ સંબંધિત દિપવંશ અને મહાવંશની રચના ક્યા થઈ હતી ? અફઘાનિસ્તાન શ્રીલંકા મ્યાનમાર ભૂટાન અફઘાનિસ્તાન શ્રીલંકા મ્યાનમાર ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અષ્ટપ્રધાન મંડળ કોના સમય દરમિયાન અમલી હતું ? મરાઠા સામ્રાજ્ય વિજયનગર સામ્રાજ્ય ગુપ્ત સામ્રાજ્ય ચોલ સામ્રાજ્ય મરાઠા સામ્રાજ્ય વિજયનગર સામ્રાજ્ય ગુપ્ત સામ્રાજ્ય ચોલ સામ્રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય સાંસ્કૃતિક સંસાધનો અને તાલીમ કેન્દ્રની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી. વર્ષ 1999 વર્ષ 1969 વર્ષ 1989 વર્ષ 1979 વર્ષ 1999 વર્ષ 1969 વર્ષ 1989 વર્ષ 1979 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ઈન્ડિયન રિપબ્લિકન આર્મી'નું ગઠન કોણે કર્યું હતું ? રાસબિહારી બઝ સુભાષચંદ્ર બોજ ચંદ્રશેખર આઝાદ સૂર્યસેન રાસબિહારી બઝ સુભાષચંદ્ર બોજ ચંદ્રશેખર આઝાદ સૂર્યસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP