ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ. 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી નેતાઓના સંદર્ભમાં ગુજરાતના ક્રાંતિકારીઓમાં કયું નામ સુસંગત નથી ?

મુળુ માણેક
નારાયણ હેમચંદ્ર
ગરબડદાસ મુખી
સુરજમલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કોઈ એક છે :

પીડાનું કારણ
પીડાનો અંત
પીડાનું અસ્તિત્વ
પીડાના અંત માટેનો પથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અષ્ટપ્રધાન મંડળ કોના સમય દરમિયાન અમલી હતું ?

મરાઠા સામ્રાજ્ય
વિજયનગર સામ્રાજ્ય
ગુપ્ત સામ્રાજ્ય
ચોલ સામ્રાજ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'ઈન્ડિયન રિપબ્લિકન આર્મી'નું ગઠન કોણે કર્યું હતું ?

રાસબિહારી બઝ
સુભાષચંદ્ર બોજ
ચંદ્રશેખર આઝાદ
સૂર્યસેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP