ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી નેતાઓના સંદર્ભમાં ગુજરાતના ક્રાંતિકારીઓમાં કયું નામ સુસંગત નથી ? ગરબડદાસ મુખી સુરજમલ મુળુ માણેક નારાયણ હેમચંદ્ર ગરબડદાસ મુખી સુરજમલ મુળુ માણેક નારાયણ હેમચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1829માં કયા અંગ્રેજ ગવર્નરે સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો ? વિલિયમ બેન્ટિક વિલિયમ ક્લાઈવે વિલિયમ જ્યોર્જ વિલિયમ ટલે વિલિયમ બેન્ટિક વિલિયમ ક્લાઈવે વિલિયમ જ્યોર્જ વિલિયમ ટલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ચોથા મૈસુર વિગ્રહ (સને 1799) વખતે ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ વિલિયમ બેન્ટિક સર આયરફૂટ લોર્ડ વૉરન હેસ્ટિંગ્સ લોર્ડ વેલેસ્લી લોર્ડ વિલિયમ બેન્ટિક સર આયરફૂટ લોર્ડ વૉરન હેસ્ટિંગ્સ લોર્ડ વેલેસ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા ઉપનિષદોમાં સત્યકામ જાબાલની વાત આવે છે ? ઈશા કથા પ્રશ્ના છંદોગ્ય ઈશા કથા પ્રશ્ના છંદોગ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કુરુક્ષેત્ર ક્યાં આવ્યું છે ? ઉત્તર પ્રદેશ ઉત્તરાંચલ હરિયાણા પંજાબ ઉત્તર પ્રદેશ ઉત્તરાંચલ હરિયાણા પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણ સંસ્કૃત કૃતિ 'માનસોલ્લાસ' ના રચયિતા છે ? વિજયસેન ચંદ્ર સોમેશ્વર તૃતીય બિલ્હણ વિજયસેન ચંદ્ર સોમેશ્વર તૃતીય બિલ્હણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP