GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
1857 ની ક્રાન્તિ દરમિયાન ગુજરાતમાં થયેલી પ્રવૃત્તિઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. વડોદરાના મહારાજા ખંડેરાવના સાવકાભાઈ બાપુ ગાયકવાડ, પાટણના મગનલાલ વાણિયા અને વડોદરાના નિહાલચંદ્ર ઝવેરીએ ખંડેરાવને પદભ્રષ્ટ કરી ગુજરાતમાં અંગ્રેજોનું શાસન નાબુદ કરવાની યોજના ઘડી હતી.
ii. મંટોડી (ઈડર રાજ્ય તાબાના)ના ઠાકોર સૂરજમલે વિદ્રોહ કર્યો.
iii. ઓખા-દ્વારકાના વિસ્તારમાં જોધા માણેકની આગેવાની હેઠળ વિદ્રોહ થયો.

ફક્ત ii અને iii
i, ii અને iii
ફક્ત i અને ii
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
આદિવાસી આંદોલન બાબતે જોડકાં જોડો.
i. ખાસી વિદ્રોહ
ii. ખૌડ આંદોલન
iii. મુંડા વિદ્રોહ
iv. સંથાલ સ્વાતંત્ર્ય સંઘર્ષ
a. ઝારખંડ
b. દક્ષિણ બિહાર (છોટા નાગપુર)
c. ઓરિસ્સા
d. બંગાળ

i-c, ii-d, iii-b, iv-a
i-d, ii-c, iii-b, iv-a
i-c, ii-d, iii-a, iv-b
i-d, ii-c, iii-a, iv-b

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
વાયરસના ચેપ (infection) માં કેટલાક કિસ્સાઓમાં ડોક્ટરો એન્ટીબાયોટીકની ભલામણ શા માટે કરે છે ?

એન્ટીબાયોટીક વાયરસની કોષદીવાલને ઓગાળી શકે છે.
ગૌણ બેક્ટેરીયલ ચેપને અટકાવવા માટે
કેટલાક વાયરસ પ્રોટીન જેવા બેક્ટેરીયા ધરાવે છે જેને એન્ટીબાયોટીક ઓળખી અને મારી શકે છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતમાં સામાન્ય રીતે ઉનાળાના ચોમાસાના (Summer Monsoon) પ્રવાહની દિશા નીચેના પૈકી કઈ હોય છે ?

દક્ષિણ પશ્ચિમથી દક્ષિણ પૂર્વ તરફ
દક્ષિણ પૂર્વથી દક્ષિણ પશ્ચિમ તરફ
દક્ષિણથી ઉત્તર તરફ
દક્ષિણ પશ્ચિમથી ઉત્તર પૂર્વ તરફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
પાણીની કાયમી કઠિનતા એ ___ ની હાજરીના લીધે હોય છે.

મેગ્નેશીયમ અને કેલ્શીયમના બાયકાર્બોનેટ
સોડીયમ અને પોટેશ્યમના સલ્ફેટ
મેગ્નેશીયમ અને કેલ્શીયમના સલ્ફેટ
સોડીયમ અને મેગ્નેશીયમના કાર્બોનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ત્રણ પાસા એક સાથે ફેંકવામાં આવે છે. ઓછામાં ઓછો એક ‘4’ આવે તેની સંભાવના કેટલી ?

આપેલ પૈકી કોઈ નહીં
2/3
91/216
113/216

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP