ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
‘નવજીવન અને સત્ય' પત્ર મારફતે ગુજરાતમાં દલિત-પીડિત પ્રજાની સમસ્યાને વાચા આપનાર ?

ઇન્દુલાલ યાજ્ઞિક
મહાત્મા ગાંધી
રાવજીભાઈ પટેલ
ફૂલચંદ કસ્તુરચંદ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી હતી ?

શ્રી નારાયણ મલ્હાર જોશી
શ્રી અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર
શ્રી જગતરામ દવે
શ્રી ઘેલુભાઈ નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આજનું અમદાવાદ અગાઉ કયા રાજાએ સ્થાપેલ હોવાનું કહેવાય છે ?

જયસિંહ સિદ્ધરાજ
ઉદયાદિત્ય
ભીમદેવ પહેલો
કર્ણદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP