ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘નવજીવન અને સત્ય' પત્ર મારફતે ગુજરાતમાં દલિત-પીડિત પ્રજાની સમસ્યાને વાચા આપનાર ? રાવજીભાઈ પટેલ મહાત્મા ગાંધી ફૂલચંદ કસ્તુરચંદ શાહ ઇન્દુલાલ યાજ્ઞિક રાવજીભાઈ પટેલ મહાત્મા ગાંધી ફૂલચંદ કસ્તુરચંદ શાહ ઇન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીએ કોચરબ આશ્રમની સ્થાપના કયારે કરી ? 25 મે, 1915 17 જૂન, 1917 9 જાન્યુઆરી, 1915 18 ઑક્ટોબર, 1916 25 મે, 1915 17 જૂન, 1917 9 જાન્યુઆરી, 1915 18 ઑક્ટોબર, 1916 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સયાજીરાવ યુનિવર્સિટીમાં ગણિતના પ્રાધ્યાપકની નોકરી છોડી ગાંધીજીના પ્રિય રક્તપિત્તિયાની સેવા કરનાર મહાનુભાવ કોણ છે ? રતિભાઈ જોષી અજય પટેલ સુરેશભાઈ સોની ગોવિંદભાઈ રાવલ રતિભાઈ જોષી અજય પટેલ સુરેશભાઈ સોની ગોવિંદભાઈ રાવલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કરસનદાસ મૂળજીએ વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિમાર્ગના મહારાજોની લીલા ઉઘાડી પાડી જેમાંથી મહારાજા લાયબલ કેસ (1861-62) ઉદ્ભવ્યો હતો. આ કેસમાં કરસનદાસને કોણે મદદ કરેલી ? દલપતરામ દુર્ગારામ મહેતા નર્મદશંકર મહિપતરામ દલપતરામ દુર્ગારામ મહેતા નર્મદશંકર મહિપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દેવની મોરીના સ્તૂપના સુશોભનો કઈ શૈલીને મળતા આવે છે ? દ્રવિડ શૈલી ગાંધાર અને પાશ્ચાત્ય શૈલી મારું ગુર્જર હોપસલ શૈલી દ્રવિડ શૈલી ગાંધાર અને પાશ્ચાત્ય શૈલી મારું ગુર્જર હોપસલ શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) IIM અમદાવાદના મકાનની ડિઝાઈન કોણે તૈયાર કરી હતી ? અનિલ સુતાર રામ સુતાર લીકા બુર્ઝિયર લુઈ કહાન અનિલ સુતાર રામ સુતાર લીકા બુર્ઝિયર લુઈ કહાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP