ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કેળવણી દ્વારા જ રાનીપરજમાં સર્વાંગીય ક્રાંતિ થશે તેની આશા સાથે વેડછીમાં રાનીપરજ વિદ્યાલયની સ્થાપના કરનાર મહાનુભાવ કોણ છે ? નારાયણદાસ ગાંધી ઠક્કરબાપા મણિભાઈ સંઘવી જુગતરામ દવે નારાયણદાસ ગાંધી ઠક્કરબાપા મણિભાઈ સંઘવી જુગતરામ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોઢેરાનું સૂર્યમંદિર કોના સમયમાં બંધાયું હતું ? ભીમદેવ પહેલો કુમારપાળ વીર ધવલ પિસલદેવ ભીમદેવ પહેલો કુમારપાળ વીર ધવલ પિસલદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરસ્વતી નદીકિનારે ___ ગામની જગ્યાએ ચાવડા વંશના વનરાજે અણહિલના નામ પરથી અણહિલવાડ પતન વસાવ્યું ? સિદ્ધપુર લકખારામ હારિજ સાંતલપુર સિદ્ધપુર લકખારામ હારિજ સાંતલપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરનારનું મંદિર કોણે બંધાવ્યું હતું ? તેજપાલ સજ્જનમંત્રી કુમારપાળ ભીમદેવ તેજપાલ સજ્જનમંત્રી કુમારપાળ ભીમદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી યુગમાં વ્યાજનો દર કેટલો હતો ? 2 થી 4% 9 થી 10% 5 થી 6% 7 થી 8% 2 થી 4% 9 થી 10% 5 થી 6% 7 થી 8% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાંસ્યયુગીન સભ્યતા દરમિયાન પાણી સંઘરવાની અને તેના નિકાલની ઉત્તમ વ્યવસ્થા કયાં જોવા મળે છે ? હડપ્પા લોથલ ધોળાવીરા કાલીબંગા હડપ્પા લોથલ ધોળાવીરા કાલીબંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP