ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કેળવણી દ્વારા જ રાનીપરજમાં સર્વાંગીય ક્રાંતિ થશે તેની આશા સાથે વેડછીમાં રાનીપરજ વિદ્યાલયની સ્થાપના કરનાર મહાનુભાવ કોણ છે ?

મણિભાઈ સંઘવી
જુગતરામ દવે
નારાયણદાસ ગાંધી
ઠક્કરબાપા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના ઇતિહાસમાં અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે ?

સિધ્ધરાજ જયસિંહ
અજય પાળ
કુમારપાળ
ભીમદેવ પહેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ડૂબી ગયેલી દ્વારકા શોધવાનું શ્રેય કોને ફાળે જાય છે ?

જગતપતિ જોષી
એસ.આર. રાવ
માધોસ્વરૂપ વત્સ
આર.એસ. બિષ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP