ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કેળવણી દ્વારા જ રાનીપરજમાં સર્વાંગીય ક્રાંતિ થશે તેની આશા સાથે વેડછીમાં રાનીપરજ વિદ્યાલયની સ્થાપના કરનાર મહાનુભાવ કોણ છે ? ઠક્કરબાપા જુગતરામ દવે મણિભાઈ સંઘવી નારાયણદાસ ગાંધી ઠક્કરબાપા જુગતરામ દવે મણિભાઈ સંઘવી નારાયણદાસ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આરબ હુમલાખોરો દ્વારા ઈ.સ.725 માં નાશ કરાયા બાદ ઈ.સ.815માં સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ કોણે કર્યું ? મીહિરભોજ નાગભટ્ટ - II નાગભટ્ટ -I નાગભટ્ટ - II વિક્રમાદિત્ય - II મીહિરભોજ નાગભટ્ટ - II નાગભટ્ટ -I નાગભટ્ટ - II વિક્રમાદિત્ય - II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્ત્રી સંસ્થાઓ અંગે કઈ જોડ યોગ્ય નથી ? અવાજ અને ચિનગારી-અમદાવાદ અસ્તિત્ત્વ-નવસારી ઉદ્ગાર-સુરત સહિયર-વડોદરા અવાજ અને ચિનગારી-અમદાવાદ અસ્તિત્ત્વ-નવસારી ઉદ્ગાર-સુરત સહિયર-વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ધોળાવીરાના ઉત્ખનનકર્તા કોણ હતા ? માધોસ્વરૂપ વત્સ સર જહોન માર્શલ રખાલદાસ બેનર્જી આર.એસ. બીસ્ત માધોસ્વરૂપ વત્સ સર જહોન માર્શલ રખાલદાસ બેનર્જી આર.એસ. બીસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોંકણના શિલાહાર રાજા મલ્લિકાર્જુનનો વધ કયા સોલંકી શાસકે કર્યો હતો ? કુમારપાલ સિધ્ધરાજ જયસિંહ ભીમદેવ પહેલો કર્ણદેવ સોલંકી કુમારપાલ સિધ્ધરાજ જયસિંહ ભીમદેવ પહેલો કર્ણદેવ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. 1407માં બીરપુરમાં ગુજરાતના સ્વતંત્ર મુસ્લિમ શાસનકાળની સ્થાપના કોણે કરી હતી ? મુઝફ્ફરશાહ પહેલો ગિયાસુદ્દીન મહંમદશાહ નસીરુદ્દીન કુતુબુદ્દીન એહમદશાહ મુઝફ્ફરશાહ પહેલો ગિયાસુદ્દીન મહંમદશાહ નસીરુદ્દીન કુતુબુદ્દીન એહમદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP