ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કેળવણી દ્વારા જ રાનીપરજમાં સર્વાંગીય ક્રાંતિ થશે તેની આશા સાથે વેડછીમાં રાનીપરજ વિદ્યાલયની સ્થાપના કરનાર મહાનુભાવ કોણ છે ?

ઠક્કરબાપા
મણિભાઈ સંઘવી
જુગતરામ દવે
નારાયણદાસ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વર્ષ 1903માં ક્યા મહારાજાએ માનસિક રોગોની હોસ્પિટલ શરૂ કરાવી હતી ?

વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા
ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી
જામનગરના દિગ્વીજયસિંહજી
ગોંડલના ભગવતસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સોલંકી રાજવી કુમારપાળે તારંગા પર કયા જૈન તીર્થંકરનું દેરાસર બંધાવ્યું હતું ?

આદિનાથ
મહાવીર સ્વામી
મલ્લિનાથ
અજિતનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શેત્રુંજય પર્વતના આદિશ્વર મંદિરનો ___ની પ્રેરણાથી તેજપાલે જીર્ણોદ્ધાર કરાવ્યો.

મણિક્યચંદ્રસૂરી
શાલિભદ્રસૂરી
હિરવિજયસૂરી
શીલગુણસૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
છોટે સરદાર તરીકે કોણ ઓળખાતું હતું ?

અંબુભાઈ પુરાણી
રામપ્રસાદ શાહ
ડૉ. ચંદુલાલ દેસાઈ
છોટુભાઈ પુરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સલ્તનતકાળ દરમિયાન સ્થપાયેલા નવા નગરોની નીચે પૈકી કઈ જોડ સાચી નથી ?

મુહમ્મદાબાદ - ચાંપાનેર
અહમદનગર - હિંમતનગર
મુહમ્મદાબાદ - મહેમદાબાદ
મુસ્તફાબાદ - જુનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP