ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કેળવણી દ્વારા જ રાનીપરજમાં સર્વાંગીય ક્રાંતિ થશે તેની આશા સાથે વેડછીમાં રાનીપરજ વિદ્યાલયની સ્થાપના કરનાર મહાનુભાવ કોણ છે ?

નારાયણદાસ ગાંધી
જુગતરામ દવે
ઠક્કરબાપા
મણિભાઈ સંઘવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના કયા સ્થળ ખાતે સિંધુ સંસ્કૃતિ સમયના "નિશાનીવાળા કે નામવાળા પાટીયા કે બોર્ડ" મળી આવ્યા છે ?

લોથલ
સુરકોટડા
રોજડી
ધોળાવીરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

પંચપાંડવ ચરિત્ર રાસ - શાલિભદ્રસૂરિ
હંસાઉલી-અસાઈત ઠાકર
ભરતેશ્વર બાહુબલિરાસ - વજ્રસેન
હંસરાજ-વચ્છરાજ ચઉપઈ-વિજય ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP