ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મૈત્રી ભાવનું પવિત્રઝરણું નામની પ્રસિદ્ધ રચનાના સર્જક કોણ છે ?

શ્રી ઉમાશંકર જોષી
શ્રી સુંદરમ્
શ્રી ચિત્રભાનુજી
શ્રી સ્વામી રામદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી રંગભૂમિનું ગીત 'ધનવાન જીવન માણે છે કોઈ અનુભવીને પૂછી જુઓ કે કોણ જાણે છે.' ના ગીતકાર ___

રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ
મનસ્વી પ્રાંતિજવાલા
ચંદ્રકાંત શાહ
પ્રભુલાલ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘પરબ’ કઈ સાહિત્યિક સંસ્થાનું પ્રકાશન છે ?

ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાત સાહિત્ય અકાદમી
એક પણ નહીં
ગુજરાત વિદ્યાપીઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી ક્યા સર્જકને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ?

રઘુવીર ચૌધરી
ભગવતીકુમાર શર્મા
ભોળાભાઇ પટેલ
પન્નાલાલ પટેલ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP