ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૈત્રી ભાવનું પવિત્રઝરણું નામની પ્રસિદ્ધ રચનાના સર્જક કોણ છે ? શ્રી સુંદરમ્ શ્રી સ્વામી રામદાસ શ્રી ઉમાશંકર જોષી શ્રી ચિત્રભાનુજી શ્રી સુંદરમ્ શ્રી સ્વામી રામદાસ શ્રી ઉમાશંકર જોષી શ્રી ચિત્રભાનુજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે ? સોરઠ તારા વહેતા પાણી સરસ્વતીચંદ્ર સાસુવહુની લડાઈ કરણઘેલો સોરઠ તારા વહેતા પાણી સરસ્વતીચંદ્ર સાસુવહુની લડાઈ કરણઘેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક કયું ? ધ્વનિ ઉષા-સંધ્યા યુગવંદના યાત્રા ધ્વનિ ઉષા-સંધ્યા યુગવંદના યાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજરાત વૈભવ' દૈનિકપત્ર કઈ ભાષામાં પ્રગટ થાય છે ? બંગાળી મરાઠી હિન્દી ગુજરાતી બંગાળી મરાઠી હિન્દી ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભજન કરે તે જીતે’ ભજન કોનુ છે? મકરંદ દવે મીરાં ગંગાસતી નરસિંહ મહેતા મકરંદ દવે મીરાં ગંગાસતી નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ’ - ગીત ઝવેરચંદ મેઘાણીએ અદાલતમાં કયા ન્યાયાધીશ સમક્ષ ગાયુ હતું ? ન્યાયાધીશ બ્રુમફિલ્ડ ન્યાયાધીશ થોમસકુક ન્યાયાધીશ ઈશાણી ન્યાયાધીશ વિલ્ફ્રેડ ન્યાયાધીશ બ્રુમફિલ્ડ ન્યાયાધીશ થોમસકુક ન્યાયાધીશ ઈશાણી ન્યાયાધીશ વિલ્ફ્રેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP