ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૈત્રી ભાવનું પવિત્રઝરણું નામની પ્રસિદ્ધ રચનાના સર્જક કોણ છે ? શ્રી ઉમાશંકર જોષી શ્રી સુંદરમ્ શ્રી ચિત્રભાનુજી શ્રી સ્વામી રામદાસ શ્રી ઉમાશંકર જોષી શ્રી સુંદરમ્ શ્રી ચિત્રભાનુજી શ્રી સ્વામી રામદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક આદિલ મન્સૂરીનું નથી ? આગમન પગરવ વળાંક સતત આગમન પગરવ વળાંક સતત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી રંગભૂમિનું ગીત 'ધનવાન જીવન માણે છે કોઈ અનુભવીને પૂછી જુઓ કે કોણ જાણે છે.' ના ગીતકાર ___ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ મનસ્વી પ્રાંતિજવાલા ચંદ્રકાંત શાહ પ્રભુલાલ દ્વિવેદી રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ મનસ્વી પ્રાંતિજવાલા ચંદ્રકાંત શાહ પ્રભુલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પરબ’ કઈ સાહિત્યિક સંસ્થાનું પ્રકાશન છે ? ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત સાહિત્ય અકાદમી એક પણ નહીં ગુજરાત વિદ્યાપીઠ ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત સાહિત્ય અકાદમી એક પણ નહીં ગુજરાત વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી ક્યા સર્જકને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ? રઘુવીર ચૌધરી ભગવતીકુમાર શર્મા ભોળાભાઇ પટેલ પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ભગવતીકુમાર શર્મા ભોળાભાઇ પટેલ પન્નાલાલ પટેલ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP Both (રઘુવીર ચૌધરી) & (પન્નાલાલ પટેલ) are correct
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષામાં ભક્તિગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો ? દયારામ નરસિંહ મહેતા દલપતરામ પ્રેમાનંદ દયારામ નરસિંહ મહેતા દલપતરામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP