ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મૈત્રી ભાવનું પવિત્રઝરણું નામની પ્રસિદ્ધ રચનાના સર્જક કોણ છે ?

શ્રી સ્વામી રામદાસ
શ્રી ઉમાશંકર જોષી
શ્રી સુંદરમ્
શ્રી ચિત્રભાનુજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ડાયલના પંખી‘, ‘ઇર્શાદગઢ‘ કૃતિ કોની છે ?

ભગવતીકુમાર શર્મા
મધુસૂદન કોઠારી
ચિનુ મોદી
સિતાંશુ યશચંદ્ર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રંગતરંગ, રેતીની રોટલી, ખોટી બે આની - કોની જાણીતી રચના છે ?

ઈશ્વર પેટલીકર
જ્યોતીન્દ્ર દવે
હરીન્દ્ર દવે
અશોક દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP