ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મૈત્રી ભાવનું પવિત્રઝરણું નામની પ્રસિદ્ધ રચનાના સર્જક કોણ છે ?

શ્રી ઉમાશંકર જોષી
શ્રી ચિત્રભાનુજી
શ્રી સ્વામી રામદાસ
શ્રી સુંદરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયો નિબંધ ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ગણાય છે ?

મંડળી મળવાથી થતા લાભ
ધર્મ અને સમાજ
ભૂત નિબંધ
આપણો ધર્મ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP