ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોને લોકસાહિત્યના ધૂધવના મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ? ઝવેરચંદ મેઘાણી દુલા ભાયા કાગ હેમુદાન ગઢવી પીંગળશી ગઢવી ઝવેરચંદ મેઘાણી દુલા ભાયા કાગ હેમુદાન ગઢવી પીંગળશી ગઢવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઇ નવલકથા ક. મા. મુનશી રચિત નથી ? કરણઘેલો જય સોમનાથ પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ કરણઘેલો જય સોમનાથ પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભટ્ટનું ભોપાળું નાટકના રચયિતા કોણ છે ? ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ દલપતરામ નવલરામ ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ દલપતરામ નવલરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કાશીનું કરવત’ ટૂંકી વાર્તાના સર્જક કોણ છે ? ઉશનસ્ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી ઉશનસ્ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે‘ - કાવ્ય કોનું છે ? નટવરલાલ પંડ્યા અરદેશર ખબરદાર બળવંતરાય ઠાકોર કવિ બોટાદકર નટવરલાલ પંડ્યા અરદેશર ખબરદાર બળવંતરાય ઠાકોર કવિ બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાર્થ ગુજરાતી જોડણીકોશ ___ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ ગુજરાતી સાહિત્ય પરિષદ નર્મદ સાહિત્યસભા ગુજરાત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ ગુજરાતી સાહિત્ય પરિષદ નર્મદ સાહિત્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP