ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોને લોકસાહિત્યના ધૂધવના મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ? હેમુદાન ગઢવી દુલા ભાયા કાગ ઝવેરચંદ મેઘાણી પીંગળશી ગઢવી હેમુદાન ગઢવી દુલા ભાયા કાગ ઝવેરચંદ મેઘાણી પીંગળશી ગઢવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી પરિષદમાં પહેલુ ‘પ્રસહન’ લખનાર સર્જક કોણ હતાં ? નવલરામ દલપતરામ રણછોડભાઈ દવે નર્મદ નવલરામ દલપતરામ રણછોડભાઈ દવે નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને અંજલી આપતું ‘ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું ? ઝવેરચંદ મેઘાણી કવિ ન્હાનાલાલ મહાદેવભાઈ દેસાઈ નારાયણભાઈ દેસાઈ ઝવેરચંદ મેઘાણી કવિ ન્હાનાલાલ મહાદેવભાઈ દેસાઈ નારાયણભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારની પૂર્તિમાં કઈ કોલમ લખતા હતા ? સ્પેક્ટ્રોમીટર સમયાંતર એક જ દે ચિનગારી ખુલ્લા બારણે ટકોરા સ્પેક્ટ્રોમીટર સમયાંતર એક જ દે ચિનગારી ખુલ્લા બારણે ટકોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારની મહેનત થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું ? રવિશંકર રાવળ રણજિતરામ મહેતા આનંદશંકર ધ્રુવ ક્ષેમુ દિવેટીયા રવિશંકર રાવળ રણજિતરામ મહેતા આનંદશંકર ધ્રુવ ક્ષેમુ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બુરાઈના દ્વાર પરથી' કૃતિના લેખક કોણ છે ? ઉમાશંકર જોષી ચંદ્રકાન્ત શેઠ ઝવેરચંદ મેઘાણી જ્યોતીન્દ્ર દવે ઉમાશંકર જોષી ચંદ્રકાન્ત શેઠ ઝવેરચંદ મેઘાણી જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP