ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોને લોકસાહિત્યના ધૂધવના મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ?

હેમુદાન ગઢવી
દુલા ભાયા કાગ
ઝવેરચંદ મેઘાણી
પીંગળશી ગઢવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીને અંજલી આપતું ‘ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું ?

ઝવેરચંદ મેઘાણી
કવિ ન્હાનાલાલ
મહાદેવભાઈ દેસાઈ
નારાયણભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારની પૂર્તિમાં કઈ કોલમ લખતા હતા ?

સ્પેક્ટ્રોમીટર
સમયાંતર
એક જ દે ચિનગારી
ખુલ્લા બારણે ટકોરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારની મહેનત થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું ?

રવિશંકર રાવળ
રણજિતરામ મહેતા
આનંદશંકર ધ્રુવ
ક્ષેમુ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘બુરાઈના દ્વાર પરથી' કૃતિના લેખક કોણ છે ?

ઉમાશંકર જોષી
ચંદ્રકાન્ત શેઠ
ઝવેરચંદ મેઘાણી
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP