ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોને લોકસાહિત્યના ધૂધવના મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ?

ઝવેરચંદ મેઘાણી
દુલા ભાયા કાગ
પીંગળશી ગઢવી
હેમુદાન ગઢવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1852માં શરૂ થયેલું કરસનદાસ મૂળજીનું સત્યપ્રકાશ 1861માં શેમાં ભેળવી દેવામાં આવ્યું ?

જ્ઞાનસાગર
વિજ્ઞાન વિલાસ
રાસ્તેગોફતાર
સૌરાષ્ટ્ર દર્પણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સ્યુગર કોટેડ ક્વિનાઈન પિલ્સ' તરીકે જાણીતું હાસ્ય કોનું છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
પ્રેમાનંદ
અખો
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘કાશીનું કરવત’ ટૂંકી વાર્તાના સર્જક કોણ છે ?

ઈશ્વર પેટલીકર
ગોવર્ધનરામ ત્રિપાઠી
ઉશનસ્
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP