ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોને લોકસાહિત્યના ધૂધવના મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ? ઝવેરચંદ મેઘાણી દુલા ભાયા કાગ પીંગળશી ગઢવી હેમુદાન ગઢવી ઝવેરચંદ મેઘાણી દુલા ભાયા કાગ પીંગળશી ગઢવી હેમુદાન ગઢવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચિત્રલેખા પત્ર ઇશ્વર પેટલીકરની કઈ નવલકથામાં આવે છે ? જનમટીપ મારી હૈયાસગડી ઋણાનુબંધ ધરતીનો અવતાર જનમટીપ મારી હૈયાસગડી ઋણાનુબંધ ધરતીનો અવતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1852માં શરૂ થયેલું કરસનદાસ મૂળજીનું સત્યપ્રકાશ 1861માં શેમાં ભેળવી દેવામાં આવ્યું ? જ્ઞાનસાગર વિજ્ઞાન વિલાસ રાસ્તેગોફતાર સૌરાષ્ટ્ર દર્પણ જ્ઞાનસાગર વિજ્ઞાન વિલાસ રાસ્તેગોફતાર સૌરાષ્ટ્ર દર્પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભોજા ભગતનું જન્મ સ્થળ જણાવો. ફૌજીવાડા ફતેહપુર લોદરા માણેકપુર ફૌજીવાડા ફતેહપુર લોદરા માણેકપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સ્યુગર કોટેડ ક્વિનાઈન પિલ્સ' તરીકે જાણીતું હાસ્ય કોનું છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી પ્રેમાનંદ અખો જ્યોતીન્દ્ર દવે ગોવર્ધનરામ ત્રિપાઠી પ્રેમાનંદ અખો જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કાશીનું કરવત’ ટૂંકી વાર્તાના સર્જક કોણ છે ? ઈશ્વર પેટલીકર ગોવર્ધનરામ ત્રિપાઠી ઉશનસ્ પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર ગોવર્ધનરામ ત્રિપાઠી ઉશનસ્ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP