ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આનંદયાત્રી તરીકે કોણ ઓળખાય છે ? અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ વાડીલાલ ડગલી મુકુલ ક્લાર્થી પુરુષોત્તમ દેશપાંડે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ વાડીલાલ ડગલી મુકુલ ક્લાર્થી પુરુષોત્તમ દેશપાંડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. ગાંધી યુગ - ઉમાશંકર, સુન્દરમ સુધારક યુગ - નર્મદ, ન્હાનાલાલ પંડિત યુગ - કાન્ત, કલાપી આધુનિક યુગ - સુરેશ જોશી, કિશોર જાદવ ગાંધી યુગ - ઉમાશંકર, સુન્દરમ સુધારક યુગ - નર્મદ, ન્હાનાલાલ પંડિત યુગ - કાન્ત, કલાપી આધુનિક યુગ - સુરેશ જોશી, કિશોર જાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ? પન્નાલાલ પંચોળી મનુભાઈ પંચોળી જયંત ખત્રી ક.મા.મુનશી પન્નાલાલ પંચોળી મનુભાઈ પંચોળી જયંત ખત્રી ક.મા.મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અસ્મિતા પર્વ' કયા દિવસે ઉજવવામાં આવે છે ? હનુમાન જયંતી જન્માષ્ટમી મહાશિવરાત્રી રામ નવમી હનુમાન જયંતી જન્માષ્ટમી મહાશિવરાત્રી રામ નવમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રોમન સ્વરાજય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ' નાટકો કોણે લખ્યા છે ? રમણભાઈ નીલકંઠ મણિશંકર રત્નજી ભટ્ટ મણિલાલ દ્વિવેદી રમણલાલ વ. દેસાઈ રમણભાઈ નીલકંઠ મણિશંકર રત્નજી ભટ્ટ મણિલાલ દ્વિવેદી રમણલાલ વ. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રથમ ગુજરાતી ટૂંકી વાર્તાનું શીર્ષક શું હતું ? ત્રણ અડધું બે શ્રાવણી મેળો ગોવાલણી જુમો ભીસ્તી ત્રણ અડધું બે શ્રાવણી મેળો ગોવાલણી જુમો ભીસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP