ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આનંદયાત્રી તરીકે કોણ ઓળખાય છે ?

મુકુલ ક્લાર્થી
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
પુરુષોત્તમ દેશપાંડે
વાડીલાલ ડગલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં સામાજિક સુધારાની ચળવળ દરમિયાન ઈ.સ. 1856માં સ્થપાયેલ વિધાપ્રકાશ સભાના મુખપત્ર ગુજરાત શાળાપત્રના તંત્રીનું નામ જણાવો.

નવલરામ પંડ્યા
દુર્ગારામ મહેતા
કરસનદાસ મૂળજી
નર્મદશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘કંઈક કશુંક અથવા તો’ ગઝલ સંગ્રહ કોનો છે ?

સંજુ વાળા
ગુલાબદાસ બ્રોકર
ડૉ. હરિવલ્લભ ભાયાણી
મધુસૂદન પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP