Gujarat Police Constable Practice MCQ દહેજ મૃત્યુના ગુનાનો આઇ.પી.સી.-1860 ની કઇ કલમ હેઠળ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ? 303 302 404 (ક) 304 (ખ) 303 302 404 (ક) 304 (ખ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ અવકાશયાત્રી ને બહારનું અવકાશ કેવા રંગનું દેખાય છે? ઘેરો વાદળી વાદળી - લીલો સફેદ કાળા ઘેરો વાદળી વાદળી - લીલો સફેદ કાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ઇન્ડિયન પીલન કોડ - 1860 મુજબ કોઈ સ્ત્રીને ટીપ્પણી કરવામાં આવે તો નીચેનામાંથી કઈ કલમ શિક્ષા થઈ શકે ? 509 374 352 376 509 374 352 376 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતી ભાષાના હાસ્ય સમ્રાટ વિનોદ ભટ્ટનું અવસાન થયું. તેના વિશે નીચેનું કયું વિધાન અસત્ય છે ? તેઓ તેમના ઉપનામ ‘ઈર્શાદ’ના નામે લેખ લખતા હતા. વિનોદ ભટ્ટ 1996-97 દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યાં હતાં. વિનોદ ભટ્ટનો જન્મ અમદાવાદ જિલ્લાના નાંદોલમાં થયો હતો. તેમણે ગુજરાત સમાચારમાં ‘મગનું નામ મરી’ અને દિવ્ય ભાસ્કરમાં ‘ઈદમ્ તૃતીયમ્’ નામે હાસ્ય કટારો લખી હતી. તેઓ તેમના ઉપનામ ‘ઈર્શાદ’ના નામે લેખ લખતા હતા. વિનોદ ભટ્ટ 1996-97 દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યાં હતાં. વિનોદ ભટ્ટનો જન્મ અમદાવાદ જિલ્લાના નાંદોલમાં થયો હતો. તેમણે ગુજરાત સમાચારમાં ‘મગનું નામ મરી’ અને દિવ્ય ભાસ્કરમાં ‘ઈદમ્ તૃતીયમ્’ નામે હાસ્ય કટારો લખી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ 'આમ્રવન’ નામનું સાંસ્કૃતિક વન ક્યા સ્થળે આવેલું ? પાવાગઢ (પંચમહાલ) ચાંપાનેર (પાવાગઢ) જેતપુર (રજકોટ) ધરમપુર (વલસાડ) પાવાગઢ (પંચમહાલ) ચાંપાનેર (પાવાગઢ) જેતપુર (રજકોટ) ધરમપુર (વલસાડ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ક્યા વેદ માં રોગના ઉપચારનો ઉલ્લેખ છે? અથર્વવેદ ઋગ્વેદ સામવેદ યજુર્વેદ અથર્વવેદ ઋગ્વેદ સામવેદ યજુર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP