Gujarat Police Constable Practice MCQ
‘ખેડા સત્યાગ્રહ’ પુસ્તકના રચયિતા કોણ હતા ?

રસીકલાલ પરીખ
કનૈયાલાલ મુનશી
મહાદેવભાઈ દેસાઈ
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
IPC - 1860ની કલમ 507હેઠળ કયો ગુનો બને છે ?

ગુનાઇત ધમકી
પીધેલી વ્યકિતનું જાહેરમાં વર્તન
બગાડ
નનામા પત્રથી ગુનાઇત ધમકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ઓઝોન સ્તર વિશે નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?

આપેલ પૈકી એક પણ નહીં
તે પૃથ્વી પરની જીવસૃષ્ટિ માટે ખતરારૂપ અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વીની સપાટી સુધી પહોંચતા રોકે છે.
તે અલ્ટ્રાવાયોલેટ કિરણોને વિદ્યુત ઊર્જામાં ફેરવે છે
તે એકસરખી જાડાઈવાળું છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP