Gujarat Police Constable Practice MCQ
ભારતીય ફોજદારી ધારો નીચેનામાંથી કોને લાગુ પડશે નહી ?

કોઈ પરદેશી વ્યક્તિએ ભારતમાં ગુનો કર્યો હોય
કોઈ વિદેશી વ્યક્તિ ભારત બહાર ગુનો કરી ભારતમાં આવી હોય
ભારતના નાગરિકે ભારતમાં ગુનો કર્યો હોય
કોઈ ભારતીય નાગરિકે ભારતની બહાર ગુનો કર્યો હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે રાજયસભામાં ચાર સભ્યોની નિમણુક કરી છે તેમાં શ્રીમતી સોનલ માનસિંહ કયા નૃત્ય માટે પ્રસિધ્ધ છે ?

કથક
લોકનૃત્ય
કુચીપુડી
ભારતનાટ્યમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP