Gujarat Police Constable Practice MCQ Part - 4
ગુજરાતમાં ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ છે ?

વિઠ્ઠલભાઈ પટેલ
મોતીભાઈ અમીન
દરબાર ગોપાળદાસ
ઈશ્વરભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ખજુરાહોના મંદિરનું નિર્માણ કયા વંશના કાર્યકાળમાં થયું હતું ?

આપેલ પૈકી એક પણ નહીં
ચોલ વંશ
પલ્લવ વંશ
ચંદેલ વંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
કલાકના 60 કિ.મી. ની ઝડપે જતી 300 મીટર લાંબી રેલગાડીને પસાર કરતાં એ જ દિશામાં જતી 200 મીટર લાંબી રેલગાડીને જો એની ઝડપ કલાકના 80 કિ.મી. ની હોય તો કેટલો સમય લાગે ?

1 મિનિટ
1.5 મિનિટ
1.8 મિનિટ
2 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP