Gujarat Police Constable Practice MCQ Part - 4 ઇ.પી.કો. 1860ની કઈ કલમમાં ભેળસેળ કરેલી ઔષધીઓ વેચવા બાબતનો ઉલ્લેખ છે ? 269 275 278 279 269 275 278 279 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કયો રોગ લોહિના રક્તકણો નાશ કરે છે ? મેલેરીયા થેલેસેમિયા કમળો ન્યુમોનિયા મેલેરીયા થેલેસેમિયા કમળો ન્યુમોનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ગુન્હાહીત કાવતરા માટે નીચેનામાંથી કઈ જોગવાઈનો સમાવેશ થતો નથી ? આપેલ તમામ ગુન્હાહીત કાવતરાનો અમલ થવો જરૂરી છે. ગેરકાનૂની સાધનો દ્વારા કરવામાં આવે છે. ઓછામાં ઓછા બે વ્યક્તિ હોવા જોઈએ. આપેલ તમામ ગુન્હાહીત કાવતરાનો અમલ થવો જરૂરી છે. ગેરકાનૂની સાધનો દ્વારા કરવામાં આવે છે. ઓછામાં ઓછા બે વ્યક્તિ હોવા જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 જો કોઈ મહિનાની શરૂઆત ગુરુવારે થાય તો તેના પછીના 14મા દિવસે કયો વાર આવશે ? શુક્રવાર શનિવાર બુધવાર ગુરૂવાર શુક્રવાર શનિવાર બુધવાર ગુરૂવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 અ, બ ને પુરતા કારણ વગર બીજા માળેથી નીચે ધક્કો મારે છે અને બ મરી જાય છે તો IPC - 1860 મુજબ અ: કોઇપણ ગુનો કરતો નથી. ખૂની છે. માત્ર બેદરકારી માટે જવાબદાર છે. માત્ર દુષ્કૃત્ય માટે જવાબદાર છે. કોઇપણ ગુનો કરતો નથી. ખૂની છે. માત્ર બેદરકારી માટે જવાબદાર છે. માત્ર દુષ્કૃત્ય માટે જવાબદાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 વાયુનું પ્રવાહી સ્વરૂપમાં પરિવર્તન થાય તે પ્રક્રિયા ને શું કહે છે ? બાષ્પીભવન ઉર્ધ્વીકરણ ઘનીભવન નિક્ષેપણ બાષ્પીભવન ઉર્ધ્વીકરણ ઘનીભવન નિક્ષેપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP