ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કરસનદાસ મૂળજીએ વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિમાર્ગના મહારાજોની લીલા ઉઘાડી પાડી જેમાંથી મહારાજા લાયબલ કેસ (1861-62) ઉદ્ભવ્યો હતો. આ કેસમાં કરસનદાસને કોણે મદદ કરેલી ? નર્મદશંકર દુર્ગારામ મહેતા મહિપતરામ દલપતરામ નર્મદશંકર દુર્ગારામ મહેતા મહિપતરામ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સિંધુખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર 'ધોરાવીરા' ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? અમદાવાદ જામનગર કચ્છ નર્મદા અમદાવાદ જામનગર કચ્છ નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સાબરગ્રામ વિદ્યાપીઠ ક્યા આવેલી છે ? વાલિયા (ભરૂચ) સનોસણ (બનાસકાંઠા) સમોડા (પાટણ) હિંમતનગર વાલિયા (ભરૂચ) સનોસણ (બનાસકાંઠા) સમોડા (પાટણ) હિંમતનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજના કયા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી ? કેશુભાઈ પટેલ અમરસિંહ ચૌધરી નરેન્દ્ર ભાઈ મોદી માધવસિંહ સોલંકી કેશુભાઈ પટેલ અમરસિંહ ચૌધરી નરેન્દ્ર ભાઈ મોદી માધવસિંહ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુંબઈમાં સ્થપાયેલ પ્રાર્થના સમાજની શાખા અમદાવાદમાં કોણે શરૂ કરી ? મહિપતરામ ભોળાનાથ સારાભાઈ મહિપતરામ અને ભોળાનાથ સારાભાઈ બંને રૂપરામ મહિપતરામ ભોળાનાથ સારાભાઈ મહિપતરામ અને ભોળાનાથ સારાભાઈ બંને રૂપરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહારાજ લાયબેલ કેસને સંલગ્ન સમયગાળો કયો હતો ? ઈ.સ. 1960-1961 ઈ.સ. 1961-1963 ઈ.સ. 1861-1862 ઈ.સ. 1860-1863 ઈ.સ. 1960-1961 ઈ.સ. 1961-1963 ઈ.સ. 1861-1862 ઈ.સ. 1860-1863 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP