ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કરસનદાસ મૂળજીએ વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિમાર્ગના મહારાજોની લીલા ઉઘાડી પાડી જેમાંથી મહારાજા લાયબલ કેસ (1861-62) ઉદ્ભવ્યો હતો. આ કેસમાં કરસનદાસને કોણે મદદ કરેલી ?

મહિપતરામ
દુર્ગારામ મહેતા
દલપતરામ
નર્મદશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઈ.‌સ. 1802માં સુરત આપીને બ્રિટિશ સામ્રાજ્યમાં જોડાવાની સંધિ કોણે કરી હતી ?

દામાજી ગાયકવાડ
આનંદરાવ ગાયકવાડ
મોરારજી દેસાઈ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

બહાઉદ્દીન કોલેજ-જુનાગઢ
રાજકુમાર કોલેજ-જામનગર
શામળદાસ કોલેજ-ભાવનગર
એન્ડ્રુઝ લાઈબ્રેરી-સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP