ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કરસનદાસ મૂળજીએ વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિમાર્ગના મહારાજોની લીલા ઉઘાડી પાડી જેમાંથી મહારાજા લાયબલ કેસ (1861-62) ઉદ્ભવ્યો હતો. આ કેસમાં કરસનદાસને કોણે મદદ કરેલી ? નર્મદશંકર દુર્ગારામ મહેતા મહિપતરામ દલપતરામ નર્મદશંકર દુર્ગારામ મહેતા મહિપતરામ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના વલ્લભીમાં સાતમી સદીમાં કયા ચીની યાત્રીએ મુલાકાત લીધી હતી ? સંગ યુન હ્યુ એન ત્સાંગ ચા મીન ફાહ્યાન સંગ યુન હ્યુ એન ત્સાંગ ચા મીન ફાહ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'આરઝી હકૂમત'ની સ્થાપના ___ ખાતે કરવામાં આવી હતી. મુંબઈ જુનાગઢ સુરત અમદાવાદ મુંબઈ જુનાગઢ સુરત અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કોણે કરી હતી ? ભાવસિંહજી- II તખ્તસિંહજી ભાવસિંહજી- I કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી- II તખ્તસિંહજી ભાવસિંહજી- I કૃષ્ણકુમારસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભરૂચના ___ ઓગસ્ટસ સીઝરને મળ્યા હતા. શ્રમણાચાર્ય સોમપ્રભાચાર્ય સૂરાચાર્ય દેવચંદ્ર શ્રમણાચાર્ય સોમપ્રભાચાર્ય સૂરાચાર્ય દેવચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયાંની સૂડી, તલવારની મૂઠ તથા ગુલાબના તાળાં જાણીતા છે ? રાજકોટ જામનગર ભાવનગર કચ્છ રાજકોટ જામનગર ભાવનગર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP