ભારતનો ઈતિહાસ (History of India) ‘જલિયાવાલા બાગ હત્યાકાંડ' ક્યારે થયો હતો ? 10 એપ્રિલ, 1918 10 એપ્રિલ, 1919 13 એપ્રિલ, 1918 13 એપ્રિલ, 1919 10 એપ્રિલ, 1918 10 એપ્રિલ, 1919 13 એપ્રિલ, 1918 13 એપ્રિલ, 1919 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મુઘલ બાદશાહ અને તેના દ્વારા બનાવવામાં આવેલ બગીચા સ્થાપત્યની જોડીઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ? ઔરંગઝેબ - લાલ કિલ્લો જહાંગીર - શાલીમાર બાગ (કાશ્મીર) શાહજહાં - મોતી મસ્જિદ, દીવાને-આમ અકબર – ફતેહપુર સિક્રી, બુલંદ દરવાજા ઔરંગઝેબ - લાલ કિલ્લો જહાંગીર - શાલીમાર બાગ (કાશ્મીર) શાહજહાં - મોતી મસ્જિદ, દીવાને-આમ અકબર – ફતેહપુર સિક્રી, બુલંદ દરવાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'એક જ ઈશ્વર નથી, માત્ર ઈશ્વર છે. તેથી કશું જ બિનસાંપ્રદાયિક નથી અહીં જે કંઈ છે તે ઈશ્વર છે' આ કોનું વિધાન છે ? સ્વામી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ રાજા રામમોહન રાય સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ રાજા રામમોહન રાય સ્વામી દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિન્દ સ્વરાજ - ઈન્ડિયન હોમરૂલના લેખક કોણ છે ? ગોપાલકૃષ્ણ ગોખલે બાલ ગંગાધર તિલક જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધી ગોપાલકૃષ્ણ ગોખલે બાલ ગંગાધર તિલક જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિંદુ ધર્મના સંસ્કૃતમાં લખાયેલા મહત્વના ગ્રંથોનું ફારસી (પર્સિયન) ભાષામાં ભાષાંતર કરાવનાર પ્રથમ સુલ્તાન કોણ હતો ? બલ્બન અલાઉદ્દીન ખીલજી આપેલ પૈકી એક પણ નહીં ફિરોજશાહ તુઘલક બલ્બન અલાઉદ્દીન ખીલજી આપેલ પૈકી એક પણ નહીં ફિરોજશાહ તુઘલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ચોલ મંદિરોમાં મોટાભાગે દેવ ___ હોય છે. કૃષ્ણ વિષ્ણુ બ્રહ્મા શિવ કૃષ્ણ વિષ્ણુ બ્રહ્મા શિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP