ભારતનો ઈતિહાસ (History of India) ભારતના ઈતિહાસનું કયું યુધ્ધ 'ગુજરાતના પાણીપત’ (અથવા તો સૌરાષ્ટ્રના પાણીપત) તરીકે ઓળખાય છે ? જૂનાગઢનું યુધ્ધ ભૂચર મોરીનું યુધ્ધ સુરતનું યુધ્ધ કચ્છનું યુધ્ધ જૂનાગઢનું યુધ્ધ ભૂચર મોરીનું યુધ્ધ સુરતનું યુધ્ધ કચ્છનું યુધ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો. બ્રહ્મસૂત્ર અને ભગવદ ગીતા પર સંસ્કૃતમાં ભાષ્ય લખ્યું હતું. આપેલ તમામ શ્રી સંપ્રદાયની સ્થાપના કરી જન્મ સમયનું નામ લક્ષ્મણ હતું બ્રહ્મસૂત્ર અને ભગવદ ગીતા પર સંસ્કૃતમાં ભાષ્ય લખ્યું હતું. આપેલ તમામ શ્રી સંપ્રદાયની સ્થાપના કરી જન્મ સમયનું નામ લક્ષ્મણ હતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં પહેલું નિર્મિત "ભારત માતા મંદિર" કયા સ્થળે આવેલ છે ? વારાણસી સુરત અમદાવાદ પુણે વારાણસી સુરત અમદાવાદ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શ્રી વલ્લભભાઈ પટેલ સત્યાગ્રહની કઈ લડતથી પ્રભાવિત થઈને ગાંધીજીના આજીવન અનુયાયી બની રહ્યા ? દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ચંપારણનો સત્યાગ્રહ અમદાવાદનો સત્યાગ્રહ દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ચંપારણનો સત્યાગ્રહ અમદાવાદનો સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશ સરકારે સૌપ્રથમ વખત ભારતમાં 1 એપ્રિલ, 1869થી આવકવેરાનો અમલ શરૂ કરેલ હતો. આવકવેરાનો દર કેટલો હતો ? 1% 10% 5% 8% 1% 10% 5% 8% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આર્ય સમાજની સ્થાપના કોણે કરી ? રાજા રામમોહનરાય દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધી રાજા રામમોહનરાય દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP