ભારતનો ઈતિહાસ (History of India) ભારતના ઈતિહાસનું કયું યુધ્ધ 'ગુજરાતના પાણીપત’ (અથવા તો સૌરાષ્ટ્રના પાણીપત) તરીકે ઓળખાય છે ? સુરતનું યુધ્ધ જૂનાગઢનું યુધ્ધ ભૂચર મોરીનું યુધ્ધ કચ્છનું યુધ્ધ સુરતનું યુધ્ધ જૂનાગઢનું યુધ્ધ ભૂચર મોરીનું યુધ્ધ કચ્છનું યુધ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ચોલ મંદિરોમાં મોટાભાગે દેવ ___ હોય છે. બ્રહ્મા વિષ્ણુ કૃષ્ણ શિવ બ્રહ્મા વિષ્ણુ કૃષ્ણ શિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા ગવર્નર જનરલે દેશી ભાષાઓના વર્તમાનપત્રો પર અંકુશો મૂકતો અખબારી કાયદો 1882માં રદ કર્યો ? લોર્ડ લીટન લોર્ડ મેયો લોર્ડ રિપન લોર્ડ નોર્થબ્રેક લોર્ડ લીટન લોર્ડ મેયો લોર્ડ રિપન લોર્ડ નોર્થબ્રેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય વાયુસેનાની સ્થાપના ક્યારે થઈ હતી ? 1932 1947 1945 1925 1932 1947 1945 1925 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું નામ “મણિકર્ણિકા’ હતું આપેલ બંને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર, 1828ના રોજ વારાણસી (ઉત્તર પ્રદેશ)માં થયો હતો. આપેલ પૈકી એક પણ નહીં રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું નામ “મણિકર્ણિકા’ હતું આપેલ બંને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર, 1828ના રોજ વારાણસી (ઉત્તર પ્રદેશ)માં થયો હતો. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જયહિન્દ' સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે ? ઇન્દિરા ગાંધી સુભાષચંદ્ર બોઝ ગાંધીજી જવાહરલાલ નહેરુ ઇન્દિરા ગાંધી સુભાષચંદ્ર બોઝ ગાંધીજી જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP