વ્યક્તિ વિશેષ (Special Person) 1867ના અરસામાં વિધવા વિવાહને ઉત્તેજન આપવા અમદાવાદમાં કોના દ્વારા સંસ્થાની સ્થાપના કરવામાં આવી ? આનંદશંકર જટાશંકર લાલશંકર ઉમિયાશંકર ધનકોરબા માધવદાસ ધનસુખલાલ રેવાશંકર આનંદશંકર જટાશંકર લાલશંકર ઉમિયાશંકર ધનકોરબા માધવદાસ ધનસુખલાલ રેવાશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ગુજરાત રાજ્યના સૌ પ્રથમ મુખ્યમંત્રીશ્રી જીવરાજ મહેતાનું પૂરું નામ જણાવો. જીવરાજ નરસિંહભાઈ મહેતા જીવરાજ પરબત મહેતા જીવરાજ નારાયણ મહેતા જીવરાજ આનંદશંકર મહેતા જીવરાજ નરસિંહભાઈ મહેતા જીવરાજ પરબત મહેતા જીવરાજ નારાયણ મહેતા જીવરાજ આનંદશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) 'વેડછીના વડલા' તરીકે કોણ ઓળખાતુ હતું ? રવિશંકર મહારાજ અમૃતલાલ ઠકકર જુગતરામ દવે બબલભાઈ મહેતા રવિશંકર મહારાજ અમૃતલાલ ઠકકર જુગતરામ દવે બબલભાઈ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) દલિત વર્ગને અન્યાયી પરિસ્થિતિમાંથી બહાર લાવવા અને તેમની ઉન્નતિ માટે ડો.આંબેડકરે કઈ સંસ્થા સ્થાપી હતી ? દલિત ઉદ્ધારક સંસ્થા અસ્પૃશ્યતા નિવારણ સંસ્થા અસમાનતા નિવારણ સંસ્થા બહિષ્કૃત હિતકારીણી સંસ્થા દલિત ઉદ્ધારક સંસ્થા અસ્પૃશ્યતા નિવારણ સંસ્થા અસમાનતા નિવારણ સંસ્થા બહિષ્કૃત હિતકારીણી સંસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ભગવદ્ગોમંડલની રચના કરાવનાર ભગવતસિંહજી મહારાજ કયા રાજ્યના રાજવી હતા ? જૂનાગઢ વાંકાનેર ગોંડલ ભાવનગર જૂનાગઢ વાંકાનેર ગોંડલ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) "હું નર્કમાં હઇશ તો પણ સારા પુસ્તકોનું સ્વાગત કરીશ, કારણ કે સારા પુસ્તકો જ્યાં પણ હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે’’. આ શબ્દો કયા મહાનુભાવના છે ? મહાત્મા ગાંધી લોકમાન્ય તિલક રવિન્દ્રનાથ ટાગોર સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધી લોકમાન્ય તિલક રવિન્દ્રનાથ ટાગોર સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP