GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નિવૃતિની જાહેર સૂચના ___ અવશ્ય આપવી જોઈએ. આપેલ પૈકી એક પણ નહીં માત્ર નિવૃત થતા ભાગીદાર દ્વારા જ નિવૃત થતા ભાગીદાર કે અન્ય કોઈપણ ભાગીદાર દ્વારા માત્ર નિવૃત થતા ભાગીદાર સિવાયના કોઈપણ ભાગીદાર દ્વારા આપેલ પૈકી એક પણ નહીં માત્ર નિવૃત થતા ભાગીદાર દ્વારા જ નિવૃત થતા ભાગીદાર કે અન્ય કોઈપણ ભાગીદાર દ્વારા માત્ર નિવૃત થતા ભાગીદાર સિવાયના કોઈપણ ભાગીદાર દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચે આપેલ પૈકી કયું એક પ્રાથમિક જામીનગીરી છે ? ભારતીય રીઝર્વ બેંક (RBI) ને પુનઃ વટાવ માટે રજૂ કરવામાં આવેલ ટી-બિલ્સ. અસ્તિત્વમાં રહેલ પેઢી દ્વારા બહાર પાડવામાં આવતા ડીબેન્ચર. પ્રારંભિક જાહેર દરખાસ્ત (IPO) દ્વારા બહાર પાડવામાં આવતા શેર. અસ્તિત્વમાં રહેલ પેઢીના શેર જેનો વેપાર બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ (BSE) માં થાય છે, ભારતીય રીઝર્વ બેંક (RBI) ને પુનઃ વટાવ માટે રજૂ કરવામાં આવેલ ટી-બિલ્સ. અસ્તિત્વમાં રહેલ પેઢી દ્વારા બહાર પાડવામાં આવતા ડીબેન્ચર. પ્રારંભિક જાહેર દરખાસ્ત (IPO) દ્વારા બહાર પાડવામાં આવતા શેર. અસ્તિત્વમાં રહેલ પેઢીના શેર જેનો વેપાર બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ (BSE) માં થાય છે, ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં અમલમાં મુકાયેલી આયાત ઉદારીકરણની નીતિ અંગે નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે ? આયાત ઉદારીકરણની નીતિ 1980 થી અમલમાં આવી હતી. 1951થી આયાત ઉદારીકરણની નીતિ લાગુ કરવામાં આવી. આયાત પરવાનાઓ આયાત ઉદારીકરણની નીતિનું મહત્વનું લક્ષણ હતું. આયાત ઉદારીકરણની નીતિ હેઠળ આયાત ક્વોટા અમલમાં આવ્યો હતો. આયાત ઉદારીકરણની નીતિ 1980 થી અમલમાં આવી હતી. 1951થી આયાત ઉદારીકરણની નીતિ લાગુ કરવામાં આવી. આયાત પરવાનાઓ આયાત ઉદારીકરણની નીતિનું મહત્વનું લક્ષણ હતું. આયાત ઉદારીકરણની નીતિ હેઠળ આયાત ક્વોટા અમલમાં આવ્યો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના પૈકી પોસ્ટ વિભાગ દ્વારા પુરી પાડવામાં આવતી કઈ સેવાઓ કરમુક્ત છે ? આપેલ પૈકી એક પણ નહીં સ્પીડ પોસ્ટ એક્ષપ્રેસ પાર્સલ પોસ્ટ પોસ્ટલ જીવન વીમો આપેલ પૈકી એક પણ નહીં સ્પીડ પોસ્ટ એક્ષપ્રેસ પાર્સલ પોસ્ટ પોસ્ટલ જીવન વીમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) અર્થતંત્રને મંદીમાંથી બહાર લાવવા માટે સરકાર નીચે આપેલા વિકલ્પોમાંથી શું કરશે ? કરવેરાના દર અને પોતાના ખર્ચે બંનેમાં ઘટાડો કરવેરાના દરમાં વધારો અને પોતાના ખર્ચમાં ઘટાડો કરવેરાના દરમાં ઘટાડો અને પોતાના ખર્ચમાં વધારો કરવેરાના દર અને પોતાના ખર્ચ બંનેમાં વધારો કરવેરાના દર અને પોતાના ખર્ચે બંનેમાં ઘટાડો કરવેરાના દરમાં વધારો અને પોતાના ખર્ચમાં ઘટાડો કરવેરાના દરમાં ઘટાડો અને પોતાના ખર્ચમાં વધારો કરવેરાના દર અને પોતાના ખર્ચ બંનેમાં વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) પડતર ખાતાવહી નિયંત્રણ ખાતા સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું છે. ખર્ચની તમામ બાબત આ ખાતામાં જમા કરવામાં આવે છે. આપેલ તમામ આ ખાતું દ્વીનોંધી અસર પૂર્ણ કરવા માટે તૈયાર કરવામાં આવે છે. આ ખાતાની બાકી એ તમામ બિન-વ્યક્તિગત ખાતાનો કુલ સરવાળો દર્શાવે છે. ખર્ચની તમામ બાબત આ ખાતામાં જમા કરવામાં આવે છે. આપેલ તમામ આ ખાતું દ્વીનોંધી અસર પૂર્ણ કરવા માટે તૈયાર કરવામાં આવે છે. આ ખાતાની બાકી એ તમામ બિન-વ્યક્તિગત ખાતાનો કુલ સરવાળો દર્શાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP